વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું

0
224

વાસદા ભાથીજી મહારાજના મંદિરે નવરાત્રીના બીજા નોરતે સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મંદિરના શોપિંગ સેન્ટર ના વેપારી મિત્રો તથા આગેવાનો સાથે મળી ભંડારાનું પણ આયોજન કર્યું હતું
જેમાં પ્રમુખ મનીષભાઈ ,અજયભાઈ , જગદીશભાઈ વિવેકભાઈ ચિરાગભાઈ ભુપેન્દ્રભાઈ ધર્મેશભાઈ, અભય ભાઈ અંકિતભાઈ, મહેન્દ્રભાઈ વિપુલભાઈ ,વિનોદભાઈ તથા ભાવિક ભક્તો સર્વે ખૂબ જ ઉત્સાહભેર ભાથીજી મહારાજના દર્શન કરી કથાનો લાભ લીધો હતો

અમિત મૈસુરીયા વાંસદા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here