વાંકલ FPS એસોસિએશનની વિવિધ પ્રશ્ને માંગરોળ મામલતદાર ને આવેનપત્ર પાઠવી રજૂઆત કરી.

વાંકલ:

જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો બીજી ઓક્ટોબરથી વિતરણ વ્યવસ્થા અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારી.
સસ્તા અનાજના દુકાનદારોના વિવિધ પ્રશ્નો અંગે મામલતદાર એ.સી. વસાવાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સરકારમાં અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી માત્ર આપતા આશ્વાસન આપતા હોવાનું જણાવ્યું હતું. જો સસ્તા અનાજની દુકાનની માંગ નહીં સંતોષાય તો બીજી ઓક્ટોબરથી અનાજ વિતરણ વ્યવસ્થા ઠપ કરવાની ચીમકી ઉચ્ચારવા આવી છે .માંગરોળ તાલુકા ફેરપ્રાઇઝ ના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ દ્વારા માંગરોળ મામલતદારને એ.સી.
વસાવા ને અલ્ટીમેટમ સાથે રજૂઆત પોષણક્ષમ દુકાન,વિતરણ ઘટ, કોરોના સહાય ચુકવણી, નોમિનેશન જરૂરી સાહિત્ય નિભાવા વગેરે દસ જેટલી માંગણીનું તાત્કાલિક સંતોષવા માં ન આવે તો આગામી બીજી ઓક્ટોબરથી જાહેર વિતરણ વ્યવસ્થાઠપ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે ફેરપ્રાઇઝ ના પ્રમુખ હિતેન્દ્ર ભટ્ટ, ઉપપ્રમુખ નીતિન રાજપૂત તેમજ સસ્તા અનાજના દુકાનદારો હાજર રહ્યા હતા.

રિપોર્ટ–વિનોદ મૈસુરીયા —–માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

વાંસદા પ્રાંત અધિકારીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સમાજની લાગણી દુભાવે એવું પ્રવચન આપતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમમાં રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુબઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના રાજપૂત સમાજના બહેને દીકરીઓ વિશે પ્રવચન કર્યું હતું જેનો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!