બીલીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિશ્વ વસ્તી પખવાડીયુ હેઠળ રોટરી ક્લબ હાઈ રિસ્ક સગર્ભા 20 જેટલી બહેનોને પોષણકીટ (મગ ચણા,ગોળ,ખજુર વગેરે) આપવામાં આવી
માન્ય મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. રંગૂનવાલા સર,અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મયંક સર ,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. પિનાકીન સર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડૉ.ભાવેશ…
ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ…
🚩ભારત TODAY 9 SANDESH NEWS સંવત ૨૦૮૧ ના તહેવારો ની તારીખો અને મૂહુર્ત
🚩 તા. ૨૧/૦૭/૨૦૨૫ – સોમવાર – કામિકા એકાદશી તા. ૨૪/૦૭/૨૦૨૫ – ગુરૂવાર – દિવાસો તા. ૨૫/૦૭/૨૦૨૫ – શુક્રવાર – શ્રાવણ માસ આરંભ તા. ૨૮/૦૭/૨૦૨૫ – પહેલો સોમવાર શિવ પૂજા ચોખા…
નવસારી જિલ્લા નાં ગણદેવી તાલુકા પત્રકાર સંઘ નાં પ્રમુખપદે ભાવિનભાઈ પટેલ ની વરણી કરાઈ.
ગણદેવી તાલુકા પત્રકાર સંઘ નાં પ્રમુખપદે ભાવિનભાઈ પટેલ,મંત્રીપદે ચંદ્રકાન્ત સોલંકી, ઉપપ્રમુખપદે તારમહંમદ મેમણ અને અશોકભાઈ જોષી, ખજાનચીપદે પ્રબોધભાઈ ભીડે, સહમંત્રી તરીકે જગદીશ ચાપાનેરી અને કોર્ડીનેટર તરીકે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ અધ્વર્યુ…
વાંસદા તાલુકા નાં નાનીભમતી ગ્રામ પંચાયત ખાતે નવા ભવ્ય પંચાયત ભવન નું લોકાર્પણ.
લોકાર્પણ સમારોહ હર્ષોલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો. ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ માનનીય તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી દિપ્તીબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાનીભમતી ગામને…
વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ છલકાતા નવાનીર નાં વધામણાં કરાયા.
વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ ઓવરફલો થયો. ………… જગતના તાંતમાં ખુશીનો માહોલ ! ………… ડો.લોચન શાસ્ત્રી સહિત આગેવાનોએ નવા નીરના વધામણાં કર્યા . ……………. વાંસદા તાલુકાનો કેલીયા ડેમ ઓવરફ્લો…
બીલીમોરા ની સિદ્ધિ બલસારા અન્ડર 19 ગર્લ્સ મા સિલ્વર મેડલ મેળવ્યો.
કોચ:- ધર્મેશ બલસારા ની મહેનત રંગ લાવી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત(આણંદ) ખાતે ત્રીજી ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા. TODAY 9 SANDESH NEWS દિનેશ…
બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ના પ્રાંગણ માં હરિભક્તો દ્વારા ગુરુપૂર્ણિમા ઉજવવામાં આવી હતી.
સોમનાથ મહાદેવ મંદિર, બીલીમોરાના પ્રાંગણમાં મો. ચુ. હોલ (ભાઇઓ) અને કોળી સમાજની વાડી(બહેનો)મા ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુ-વંદના પર્વ યોગી ડીવાઈન સોસાયટી હરિધામ સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સર્જક બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદસ્વામી મહારાજના આશીર્વાદથી અને…
વાંસદા દંડકવન આશ્રમ વાંસીયા તળાવ ખાતે સદગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાનદેવજી મહારાજની “જય સ્વર્વેદ કથા”નું ભક્તિસભર આયોજન
આ મહોત્સવ અંતર્ગત વિહંગમ યોગ સંત સમાજ દ્વારા દંડકવન આશ્રમ, વાંસીયા તળાવ, વાંસદા ખાતે સોમવાર, તા. 14 જુલાઈના રોજ સાંજે 6 થી 9 વાગ્યા સુધી આત્મજાગરણથી રાષ્ટ્રજાગરણ હેતુ: સમર્પણ દીપ…
બીલીમોરા માં શ્રદ્ધાળુ તથા ભક્તજનો ગુરુપૂર્ણિમાના આગલા દિવસે થી આવીને ભજન કીર્તન તથા રાસ ગરબા માં લીન થઈ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.
તારીખ 10 7 2025 ગુરુપૂર્ણિમા ના રોજ અંગારેશ્વર આશ્રમ સ્વામી મનીષાનંદજી 1008 ના ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પૂર જોશ માં ઉજવાયેલ હતો જેમાં છબીલ કાકા તથા આયોજક નિખિલભાઇ સોની તથા યજમાન…
