વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આયોજક તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ આર.પટેલ,રાકેશભાઈ પટેલ ત્થા ગોવિંદભાઈ પટેલે,સપ્તાહ ના અંત સુધી વિશેષ સેવા,આપી હતી..ગ્રામજનો તેમજ,આસપાસ ગામના ભાવિક ભક્તો,અખંડધુન ના સાક્ષીબનવા,ઉમટી પડ્યા હતા..આ અખંડ ધુનમાં નજીક ના ગામની અનેક ભજન મંડળો એ,ઉત્સાહ થી ભાગ લીધો હતો.

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

    વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

    વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા

    વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!