વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

વાંસદા,તાલુકા ના ભીનાર ગામના ,ડુંગરી ફળિયા માં,પવિત્ર શ્રાવણ માસ ની અમાસ,ત્થા શ્રાવણ ના છેલ્લા દિવસ નિમિત્તે,શનિવાર ના દિવસે શ્રી હનુમાનજી ના મંદિરે અખંડધુન(સપ્તાહ)નું આયોજન શ્રી બજરંગબલી યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.આયોજક તરીકે શ્રી ભૂપેન્દ્રભાઈ આર.પટેલ,રાકેશભાઈ પટેલ ત્થા ગોવિંદભાઈ પટેલે,સપ્તાહ ના અંત સુધી વિશેષ સેવા,આપી હતી..ગ્રામજનો તેમજ,આસપાસ ગામના ભાવિક ભક્તો,અખંડધુન ના સાક્ષીબનવા,ઉમટી પડ્યા હતા..આ અખંડ ધુનમાં નજીક ના ગામની અનેક ભજન મંડળો એ,ઉત્સાહ થી ભાગ લીધો હતો.

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

    વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

    વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

    વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!