વાંસદા માં શાંતિપૂર્ણ માહોલ માં હર્ષ ઉલ્લાસ સાથે મહોરમ માં નાના મોટા તાજીયા નું વરસતા વરસાદ માં ઝૂલુસ નીકળ્યું.
વાંસદા તાલુકા ના મુસ્લિમ બિરાદરો એ તથા હિન્દુ ભાઈઓ બહેનો એ પણ મહોરમ માં આસ્થા સાથે કોમી એકતા સાથે તાજીયા ને સલામ દુવા કરી વાંસદા નગર માં ઝૂલુસ નીકળતા લોકો…
બીલીમોરા : મન્નત કા રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન, નવસારી દ્વારા અતિશય ભારે વરસાદી માહોલમાં પણ 120 થી વધુ યુનિટ રક્તદાન.
બીલીમોરા : મન્નત કા રાજા ચેરિટેબલ ફાઉન્ડેશન, રજી. નંબર A 752, નવસારી દ્વારા અતિશય ભારે વરસાદી માહોલમાં પણ 120 થી વધુ યુનિટ રક્તદાન માનવતાના હિતાર્થે સમર્પિત કરવામાં આવ્યું મન્નત કા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025ની રાજ્યવ્યાપી ઉજવણીના કાર્ય આયોજનની ઉચ્ચસ્તરિય સમિતિની પ્રથમ ત્રિમાસિક બેઠક રાજ્યના મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે યોજાઇ હતી.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશના પ્રથમ માનનીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ઉજવાઈ રહેલ આ વિશેષ વર્ષની ઉજવણીમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન માટેના એક્શન પ્લાનની સમીક્ષા આ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રીઓ મુકેશભાઈ પટેલ અને…
વાંસદા થી મહારાષ્ટ્ર બોર્ડર પર ગામ બિલમોડા હનુમાનજી મંદિર ના પતરા ઉડ્યા
અમિત મૈસુરિયા TODAY 9SANDESH NEWS
જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી…
વાંસદા સરકારી આયુર્વેદ દવાખાના ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ નો વિદાય સન્માન સમારોહ યોજવામા આવ્યો.
આજ રોજ સરકારી આયુર્વેદ દવાખાના વાંસદા ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ ની વય મર્યાદા ના કારણે સેવા પુર્ણ થતા દવાખાના ખાતે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો. સરકારી આયુર્વેદ દવાખાનુ વાંસદા…
વાંસદા તાલુકા ના ચોરવણી ગામે આંગણવાડીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના ચોરવણી ગામે ચોરવણી 3 નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પરેશ પટેલ રીબીન કાપી અને આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ શ્રીફળ વધેરી આંગણવાડી નું…
કોટેજ હોસ્પિટલ વાંસદા દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા જેસીઆઈ વાંસદા રોયલના સહયોગ થી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
સબ ડિસ્ટ્રિક્ટ કોટેજ હોસ્પિટલ, વાંસદા કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન આ કેમ્પનું ઉદ્ઘાટન જય વીરેન્દ્રસિંહ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન કુલ 25 યુનિટ…
વાસદા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નાની વાલઝર ગામે નિહાળાયો તથા કાટસ વેલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નાની વાલઝર ગામે નિહાળાયો તથા કાટસવેલ ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. નાની વાલઝર ગામે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનો મન…
