Happy Happy Birthday to Dear krutika
From : Today 9 sandesh News Chief editor Nandni Maisuriya
વાંસદા વણારસી ગામ ના હનુમાનફળિયા માં 27 નવેમ્બર ના રોજ કાલ ભૈરવ જયંતિ , અષ્ટમી ની ઉજવણી માં સર્વ ભક્તો ને આમંત્રણ : મંદિરના ઉપાસક રંજનબેન
:ગ્રંથમાં 8 સ્વરૂપના ભૈરવનો ઉલ્લેખ, તેમની પૂજા કરવાથી દરેક પ્રકારની તકલીફ દૂર થાય છે નારદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, કાલ ભૈરવની પૂજા કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે…
વાંસદા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો
આજ રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્રારા દર મહિનાની 1લી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં સંગઠન મહામંત્રી રાકેશભાઈ…
વાંસદા તાલુકા ના રાયબોર ગામે વાઘબારસ ની પૂજા કરવા મા આવી
વાંસદા ના રાયબોર ગામે હુંબાના ફળીયા મા વારસો ની આદિવાસી પરંપરા મુજબ દર વર્ષે વાઘદેવ ની પૂજા અર્ચના કરવા મા આવી જેમા રાયબોર ગામ ના માજી ડે. સરપંચ શ્રી જીતુભાઇ…
નવસારી જિલ્લા ગામીત સમાજ અને સરકારી હોમિયોપેથીક દવાખાનું વાંસદા સહયોગ થી હોમિયોપેથીક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
“સેલિબ્રેશન ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા@૭૫” ની ઉજવણીના ભાગરૂપેશ્રી સાંઈ મંદિર, વાંસદા તાલુકાના ખરજઇ ગામ ખાતે માનનીય જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ ખરજઈ અને આજુબાજુ ગામના…
વાંસદા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
જિલ્લા કક્ષા શાળાકીય અંડર-19 ભાઈઓ/ બહેનો નો
એથ્લેટિક્સ સ્પર્ધા-2021 તારીખ-30/10/2021 ના માધ્યમિક શાળા ખાનપુરનું ગૌરવ
જેમાં માધ્યમિક શાળા ની વિદ્યાર્થીની કુમારી કુંદનબેન રાજેશભાઇ પઢેર જેઓ ટ્રીપલ જંપ માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા મા ભાગ લેશે. કુંદનબેન બરછી ફેંક માં…
વાસદા ………………………..વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગામે શ્રી સદાફલ દંડકવન આશ્રમ માં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ભારતભર ના તથા વિશ્વના બધા જ આશ્રમ પર જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.,,. …………..
વાસીયા તળાવ સદાફલ આશ્રમમાં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા ના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં કામગીરી કરી…
