વાંસદા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો

આજ રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્રારા દર મહિનાની 1લી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં સંગઠન મહામંત્રી રાકેશભાઈ શર્મા અને ભરતભાઈ પટેલ હિતેષભાઇ મોહિતે તાલુકા સંયોજક કેતન ગાંવિત કલ્પેશ પવાર અશોક ગાંવિત અને આગેવાનો ઉપસ્તિથીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અમિત મૈસુરિયા વાંસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન…

વાસદા તાલુકા માં અમૃત કળશ યાત્રા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામે સ્વાગત કરાયું

નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ આખા વાંસદા વિસ્તાર મા ફર્યા ચાર દિવસ થયા મોટી ભમતી. મહુવાસ. સરા. ધરમપુરી.કેળકછ. ઉનાઈ માતા ના મંદિર. સિંણધઇ. ચઢાવ. ભીનાર.જેમાં વાંસદા તાલુકા ના પ્રદેશ ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!