![](https://www.today9sandesh.com/wp-content/uploads/2021/11/IMG-20211101-WA0098.jpg)
![](https://www.today9sandesh.com/wp-content/uploads/2021/11/IMG-20211101-WA0099.jpg)
આજ રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્રારા દર મહિનાની 1લી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં સંગઠન મહામંત્રી રાકેશભાઈ શર્મા અને ભરતભાઈ પટેલ હિતેષભાઇ મોહિતે તાલુકા સંયોજક કેતન ગાંવિત કલ્પેશ પવાર અશોક ગાંવિત અને આગેવાનો ઉપસ્તિથીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
અમિત મૈસુરિયા વાંસદા