ગુજરાત

વાંસદા સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્રારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો

આજ રોજ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર વાંસદા દ્રારા દર મહિનાની 1લી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને સાફસફાઈ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કાયર્ક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં સંગઠન મહામંત્રી રાકેશભાઈ શર્મા અને ભરતભાઈ પટેલ હિતેષભાઇ મોહિતે તાલુકા સંયોજક કેતન ગાંવિત કલ્પેશ પવાર અશોક ગાંવિત અને આગેવાનો ઉપસ્તિથીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

અમિત મૈસુરિયા વાંસદા

Related Posts

1 of 2

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!