વાંસદા અનુસૂચિત જનજાતિના ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને અપાયું આવેદનપત્ર

વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જે માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસતા સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે કે ગીર , બરડા , આલેચના નેસડામાં વસતા રબારી , ભરવાડ , ચારણ જેઓ ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લીધેલ છે તેમની વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમગ્ર વાંસદા તાલુકાના આદિવાસી સમુદાયવતી આદિવાસી સંગઠન દ્વારા વાંસદા કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કુકણા સમાજના પ્રમુખ બાબુભાઈ, રણજીતભાઇ, સંકેતભાઈ,ચિરાગભાઈ,ભીનારગામના સરપંચ સહીત આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હતાં

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!