વાંસદા અનુસૂચિત જનજાતિના ખોટાં જાતિ પ્રમાણપત્ર લેનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાબતે મામલતદારને અપાયું આવેદનપત્ર

0
180

વાંસદા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું જે માં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં વસતા સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે કે ગીર , બરડા , આલેચના નેસડામાં વસતા રબારી , ભરવાડ , ચારણ જેઓ ખોટા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો લીધેલ છે તેમની વિરુધ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમગ્ર વાંસદા તાલુકાના આદિવાસી સમુદાયવતી આદિવાસી સંગઠન દ્વારા વાંસદા કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ત્યાં કુકણા સમાજના પ્રમુખ બાબુભાઈ, રણજીતભાઇ, સંકેતભાઈ,ચિરાગભાઈ,ભીનારગામના સરપંચ સહીત આદિવાસી સમાજના હિતેચ્છુઓ હાજર રહ્યા હતાં

TODAY 9 SANDESH NEWS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here