Watch “વાંસદા  થી બાબા અમરનાથની યાત્રા માટે મિત્રો સાથે હિતેશ ઠાકુર રવાના થયા” on YouTube

https://youtube.com/shorts/39V0rMhtQdA?feature=share

શ્રદ્ધા અને આસ્થાનો વિષય જ કંઈક અલગ હોય છે.      હાલ ધોધ માર વરસાદી માહોલ માં  પણ બાબા  અમરનાથ જવા વાસદા જુનાદરબાર થી શિવ ભકતો  નિકળ્યા. હિતેશ ઠાકુર ને અને તેમના મિત્રો ને તેમની બહેન રોશની ઠાકુરે   શ્રીફળ વધારી કુમ કુમ તિલક કર્યા.   અને   પિતા દેવેન્દ્રભાઇ ઠાફુરે આશિર્વાદ આપ્યા . સાથે  મિત્ર મંડળ સૌ શુભેચ્છા સાથે હાજર રહ્યા હતા

            દક્ષીણ ગુજરાત બ્યુરો ચિફ       અમિત મૈંસૂરિયા.                                       

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!