વાંગણ વાહન માલિકે ડ્રાઇવર સાથે કેવો વ્યવહાર કરવોએ વિષય પર ભાર મુકી નવા 100 ડ્રાઇવર ની તાલીમ ની તૈયારી https://youtube.com/shorts/w74h5Ryy7l8?feature=share

સમાજમાં કેવો વ્યવહાર કરવો જોઇએ માલિકે ડ્રાઇવર
સાથે એ વિષય પર ભાર મુકી મગનભાઇ વાંસદા ,ડો. બિપીન ભાઈ દ્ધારા,રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ ના આ આદિવાસી વિસ્તાર માં ઘણાં વરસો થી સમાજ સેવા
કરી રહેલા શ્રી નિકુંજ ભાઈ ,, નીરુ બહેન,,
ડિમ્પલ બહેન આ કાર્ય કરવા જહેમત
ઉઠાવી તે બદલ એમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતોમહેમાનો શ્રી. મગનભાઇ વાંસદા પ્રતાપ
હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ આચાર્ય, ધર્મેશ ભાઈ
વાંસદા,, જેઓ એ ઘણા ને ડ્રાઇવર
બનાવ્યા એવા સાઈ ગ્રુપ વાંસદા ના જ્યેશભાઇ
પારેખ , અને જેમના નામ
ડૉ. બિપીન ભાઈ અને એમના ધર્મપત્ની
ગીતા બહેન એ જે દાન માં 100 જેટલા વાંસદા તાલુકાના ડ્રાઇવરો બનાવવાં માટે
રામકૃષ્ણ સંવેદના ટ્ર્સ્ટ ને મદદ કરી એવા ડો.
સાહેબ નો આભાર વ્યક્ત કરયો હતો

અમિત મૈસુરીયા વાસદા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ

ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત…

વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!