વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી


વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ ત્યારે ભીડભાડમાં કેટલાક લોકોને એક શકમંદ ઈસમ ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની શંકા ના આધારે ઉનાઈના વેપારી ધર્મેશભાઈ સોલંકીએ ઉનાઈ પોલીસને જણાવેલ અને આ ઈસમ પોલીસને જીઆઇડીસી ખાતેથી મળી આવેલ તેનું નામઠામ પૂછતા તેનું નામ ધર્મેશ ભાઈ સજ્જન ભાઈ ખાલસે રહે સુરતના નાઓ જણાવેલ અને તેઓની ગુના કામે અટક કરી CRPC કલમ ૧૦૯ મુજબ અટકાય કરી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકામાં ધોળે દિવસે આંગળીયા પેઢીના સંચાલક ની નજર ચૂકવી 14 લાખ ભરેલી બેગ લઈને ગઠીયા કરાર થઈ ગયા.

વાસદા તાલુકામાં ધોળે દિવસે આંગળીયા પેઢીના સંચાલક ની નજર ચૂકવી 14 લાખ ભરેલી બેગ લઈને ગઠીયા કરાર થઈ ગયા સીસીટીવી ના આધારે એક તસ્કર કારમાં બેઠો બીજા બે શખ્સ ગ્રાહક…

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!