વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી

0
293


વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ ત્યારે ભીડભાડમાં કેટલાક લોકોને એક શકમંદ ઈસમ ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની શંકા ના આધારે ઉનાઈના વેપારી ધર્મેશભાઈ સોલંકીએ ઉનાઈ પોલીસને જણાવેલ અને આ ઈસમ પોલીસને જીઆઇડીસી ખાતેથી મળી આવેલ તેનું નામઠામ પૂછતા તેનું નામ ધર્મેશ ભાઈ સજ્જન ભાઈ ખાલસે રહે સુરતના નાઓ જણાવેલ અને તેઓની ગુના કામે અટક કરી CRPC કલમ ૧૦૯ મુજબ અટકાય કરી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here