વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી


વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ ત્યારે ભીડભાડમાં કેટલાક લોકોને એક શકમંદ ઈસમ ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની શંકા ના આધારે ઉનાઈના વેપારી ધર્મેશભાઈ સોલંકીએ ઉનાઈ પોલીસને જણાવેલ અને આ ઈસમ પોલીસને જીઆઇડીસી ખાતેથી મળી આવેલ તેનું નામઠામ પૂછતા તેનું નામ ધર્મેશ ભાઈ સજ્જન ભાઈ ખાલસે રહે સુરતના નાઓ જણાવેલ અને તેઓની ગુના કામે અટક કરી CRPC કલમ ૧૦૯ મુજબ અટકાય કરી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.

વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા

વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!