વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.

વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે એક દિવસ ના પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા.

જેમાં આમ આદમી પાર્ટી ના વાંસદા વિધાનસભા પ્રભારી પંકજ ભાઈ, સહ પ્રભારી અમરત ભાઈ, આમ આદમી પાર્ટી વાંસદા પ્રમુખ ડૉ. સુનીલ પટેલ,નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ વત્સલ ભાઈ,અક્ષય ભાઈ,જયમીન પટેલ,ધીરુભાઈ,વિજયભાઈ , મનીષભાઈ, KD પટેલ, અજય ભાઈ ,દિલીપ ભાઈ સહિત ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી સહભાગી બન્યા હતા.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાતા,કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સવનો માહોલ સર્જાયો.

વાંસદા તાલુકામાં ભાજપના 46મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરાતા,કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સવનો માહોલ સર્જાયો : ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે વાંસદા તાલુકામાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય અને ઉત્સાહભેર…

વાંસદા લાકડબારી ગ્રામપંચાયત ના અજયભાઈ રાયુભાઈ કુંવર નો 161 મત ની લીડ થી જંગી વિજય થયો.

વાંસદા તાલુકા ના લાકડબારી ગ્રામ પંચાયત માટે ત્રી પાંખિયા જંગ થઈ જે માં વિજેતા ઉમેદવાર ૧ )અજય ભાઈ રાયુભાઈ કુંવર ને 161 મત ની લીડ થી જંગી વિજય થયો અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!