વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.

વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે એક દિવસ ના પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા.

જેમાં આમ આદમી પાર્ટી ના વાંસદા વિધાનસભા પ્રભારી પંકજ ભાઈ, સહ પ્રભારી અમરત ભાઈ, આમ આદમી પાર્ટી વાંસદા પ્રમુખ ડૉ. સુનીલ પટેલ,નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ વત્સલ ભાઈ,અક્ષય ભાઈ,જયમીન પટેલ,ધીરુભાઈ,વિજયભાઈ , મનીષભાઈ, KD પટેલ, અજય ભાઈ ,દિલીપ ભાઈ સહિત ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી સહભાગી બન્યા હતા.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ- અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જલારામ હોલ ખાતે 177 વિધાનસભા નો સક્રિય સભ્ય સંમેલન યોજાયો.

૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના ઉજવણીના ભાગરૂપે આ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ સાત મિનિટની પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ની કામગીરીની…

BJP 300 પાર નું અનુમાન ગણતરી ચાલુ ગુજરાત માં કોંગ્રેસ 3 સીટ પર આગળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!