વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે એક દિવસ ના પ્રતિક ઉપવાસ રાખવામાં આવ્યા હતા.
જેમાં આમ આદમી પાર્ટી ના વાંસદા વિધાનસભા પ્રભારી પંકજ ભાઈ, સહ પ્રભારી અમરત ભાઈ, આમ આદમી પાર્ટી વાંસદા પ્રમુખ ડૉ. સુનીલ પટેલ,નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી યુવા પ્રમુખ વત્સલ ભાઈ,અક્ષય ભાઈ,જયમીન પટેલ,ધીરુભાઈ,વિજયભાઈ , મનીષભાઈ, KD પટેલ, અજય ભાઈ ,દિલીપ ભાઈ સહિત ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહી સહભાગી બન્યા હતા.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ- અમિત મૈસુરીયા