વાંસદા ગ્રામ પંચાયત માં ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટી ના સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ ( એડવોકેટ) , અને બીનહરીફ તરીકે વરણી પ્રથમ મહિલા ડેપ્યુટી સરપંચ બન્યા.હેમાબેન દીપકભાઈ શર્મા

જનતા એ જેના પર વિશ્વાસ રાખી વિજેતા બનાવેલ સભ્યો ઓ એ ગ્રામપંચાયત ના કામગીરી વિકાસ ના કામો કરવાની તૈયારી સાથે દરેક હોદેદારોએ જવાબદારી હાથે લીધી …………………. …………………..આ કાર્યક્રમ મા ભાજપ…

ગુજરાત વન વિભાગ વાંસદા પૂર્વ રેન્જ ના સૌજન્યથી શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સંચાલિત સીતાપુર તાપી બા આંખની હોસ્પિટલ દ્વારા ગામ માનકુનીયા માં નેત્રશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનકુનિયા રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસ ખાતે નેત્ર શિબિરનું સુંદર આયોજન મદદનીશ વન રક્ષક શ્રી વાસદા ચેતનભાઈ પટેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાસદા પૂર્વના હસ્તે નેત્ર શિબિર નો શુભારંભ કરવામાં આવ્યું હતું.સાથે પ્રમુખશ્રી…

ओमिक्रोन वैरिएंट के कहर से सहमी दुनिया, किन देशों ने लगाया लाकडाउन? जानें भारत का हाल
कई मुल्‍कों ने अपने देश में आंशिक लाकडाउन लगा दिया है।

मिक्रोन वैरिएंट के कहर से सहमी दुनिया, किन देशों ने लगाया लाकडाउन? जानें भारत का हाल। नई दिल्‍ली, जेएनएन। कोरोना वायरस के नए वैरिएंट ओमिक्रोन ने दुनिया भर में कोहराम मचाया…

ડાંગ તાલુકા વિકાસ અધિકારી શ્રી ને ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા દ્વારા આવેદનત્ર આપવામાં આવ્યું

રતિલાલ મનુભાઈ બરડે ના ઘરથી  તુકારામ સીતારામ પવાર ના ઘર સુધીનો પેવર બ્લોક નો રસ્તો મંજુર કરવામાં આવેલ હતો અને આ રસ્તા નું કામ ચાલુ પણ કરવામાં આવેલું હતું પણ…

વાંસદા “વાંસદા તાલુકા ના નવતાડ ખાતે માધવ મોરલી પુસ્તક વિમોચન સમારોહ યોજાયો “. Watch on YouTube

https://youtube.com/shorts/LL2shhLZmHY?feature=share વાંસદા તાલુકા ના નવતાડ ખાતે ..માધવ મોરલીની મહેક.. પુસ્તક વિમોચન સમારોહ કરવામાં આવ્યો વાંસદા તાલુકા ના નવતાડ ખાતે માધવ મોરલી પુસ્તક વિમોચન સમારોહ યોજાયો જેમા સ્વાતંત્ર્ય સેનાની તથા મુબઈ…

ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી ને આવેદન પત્ર આપવામાં આવ્યુ

તારીખ 7/1/2022 ના રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ડાંગ ઘ્વારા ડાંગ જીલ્લા પ્રમુખ હર્ષકુમાર ચૌધરી અને ડાંગ જીલ્લા પ્રભારી મનીષભાઈ મારકણા ની આગેવાની માં ડાંગ જીલ્લા કલેક્ટર સાહેબશ્રી મારફતે માન.…

ઉનાઇ નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા સમાજના યુવાનોમાં એકતા જળવાય રહે એ ઉમદા હેતુથી ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

નવસારી જિલ્લા ગામીત સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુંતારીખ 8 થી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ગામીત સમાજની 16 જેટલી ટીમો ભાગ લેશે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન…

error: Content is protected !!