વાંસદા તાલુકાના સર્કિટ હાઉસ માં નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદનાં પ્રમુખની અધ્યક્ષતામાં વાંસદા તાલુકા પત્રકાર એકતા પરિષદ ની મિટિંગ યોજાઈ.
વાંસદા ખાતે નવસારી જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ હરનિશભાઈ ની ઉપસ્થિતિમાં વાંસદા પત્રકાર સંગઠન ના પ્રમુખ નટુભાઈ પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના ના હોદ્દેદારો દ્વારા જિલ્લા થી…
માંગરોળ વેરાકુઇ ગામે ચેકડેમ માં માં કૂદી 70 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી….
માંડવી ફાયર ફાઈટર ની ટીમે કલાકોની શોધખોળ બાદ લાશને શોધી કાઢી વાંકલ..માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમ માં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટર ની ટીમે…
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ગુજરાતી મીડીયમ તથા કે એન વિદ્યાલય અંગ્રેજી મીડીયમ શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ વાસદા માં જન્માષ્ટમીનું ભવ્ય આયોજન
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય ગુજરાતી મીડીયમ તથા કે એન વિદ્યાલય અંગ્રેજી મીડીયમ શ્રી સત્ય સાંઈ નર્સિંગ કોલેજ મહુવાસ વાસદા માં જન્માષ્ટમીનું ભવ્ય આયોજન કરી મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં…
ધારાસભ્ય અનંત પટેલ ના વિરોધમાં વાંસદા ભાજપ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.
વાંસદા નગર ની પ્રગતિ અને વિકાસ માટે હું તથા મારી સમગ્ર બોડી સતત ચિંતા કરી અને કામગીરી કરી રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં પુષ્કળ વરસાદ ના કારણે રસ્તાઓ તુટી ગયા…
વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામથી ગુમ થયેલો 22 વર્ષેનો યુવકનો મૃતદેહ સિંગાડ નદી પાસેથી મળી આવ્યો.
વાંસદા તાલુકાના મોટીવાલઝર ગામના ઉતારા ફળિયું રહેતા ગુમ થયેલ ૨૨ વર્ષીય યુવાનનો મૃતદેહ સિંગાડ પાસે નદીમાંથી મળ્યાની ઘટના બહાર આવતા પરિવારમાં માતમ અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું વંટોળ ઉઠયું છે વાંસદાના…
TODAY 9 SANDESH NEWS ચેનલ તરફથી પીન્ટુભાઇ મૈસુરીયા ને જન્મ દિવસ ની શુભકામના
અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ
Watch “માંગરોળ તાલુકાના પાંચ રસ્તા બંધ આંબાવાડી ખાડીપાર કુંડી ફળિયું લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળ્યા” on YouTube
https://youtu.be/NEvypFuki28 માંગરોળ તાલુકાના પાંચ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.વહેતા પાણી માં જવાની મનાઈ કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી. પુલ પરની એંગલો ઉખડી ગઈ હોવાથી પાણી માં ઉતરવું જોખમ કારક હોવાથી પાણી…
ભારતીય વિદ્યા ભવન નાની નરોલી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ની થીમ આધારિત સ્પેશિયલ પ્રાર્થનાસભાનું અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું.
વાંકલ :આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને…
