MPL-4 ક્રિકેટ ખેલ નું આયોજન Bjp ના મહામંત્રી સંજય બિરારી એ કર્યુ હતું અને વિજેતા ટીમને ટ્રોફી ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને તા.પ.સભ્ય યોગેશભાઈ દેસાઇ ના હસ્તે આપવામાં આવી
મનપુર ગામે M P L-4 ક્રિકેટ નુ આયોજન કર્યુહતું આ ક્રિકેટ મા મનપુર ગામના જ નવયુવાનો ની છ ટીમ બનાવી હતી આ ક્રિકેટ મા Power Hitter winner અને SKY Eleven…
વાંસદા ના હનુમાનબારી ગામે “ભગવાન બિરસા મુંડાજી” ની 148 મી જન્મ જયંતી નિમિત્તે જન જાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો જિ. પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજી ના દેશની આઝાદી માટે આપેલી યોગદાનની યાદ કરવામાં આવ્યું હતું. તેમણે આપેલ અંગ્રેજ શાસન વિરુદ્ધ “ઉલ ગુલાલ” નો શંખનાદ. જળ જંગલ જમીનનું રક્ષણ…
વાંસદા ના હનુમાનબારી ગામે “ભગવાન બિરસા મુંડાજી” ની 148 મી જન્મ જયંતી નિમિત્તે જન જાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો જિ. પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજી ના દેશની આઝાદી માટે આપેલી યોગદાનની યાદ કરવામાં આવ્યું હતું. તેમણે આપેલ અંગ્રેજ શાસન વિરુદ્ધ “ઉલ ગુલાલ” નો શંખનાદ. જળ જંગલ જમીનનું રક્ષણ…
વાસદા તાલુકાના મનપુર ગામે ક્રિકેટ ટીમ દ્વારા MPL સીઝન -4 નું આયોજન કરવામાં આવ્યું.
નવા વષૅના શુભ પવૅ નિમીતે સમગ્ર યુવા ધનને પ્રોત્સાહિત કરવા નવી ચેતનાનું સંચાર થાય. પરસ્પર સ્નેહભાવ , મિત્રભાવ, ભાઈચારા જળવાઈ રહે તે માટે મનપુર ક્રિકેટ ટીમ દ્વારા MPL સીઝન -4…
વાંસદા તાલુકાના ચૌઢા ગામ ના મહાલ ફળીયા ખાતે નાઈટ પ્લાસ્ટિક ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન થયું.
આજુબાજુ ના ગામની કુલ 116 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં પ્રથમ વિજેતા આંબાપાણી ટીમને રોકડ 6001/-અને દ્રિતીય વિજેતા મોળાઆંબા ટીમ ને 3001/- ઇનામ આપવા આવ્યું હતું.આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા પંચાયત કારોબારી…
વાંસદા તાલુકા માં 11 નવેમ્બર 2023 ના રોજ કેળકચ્છ ગામે કે.પી.એલ પ્રીમિયર લીગ સીઝન ૭ નો ડોક્ટર લોચન શાસ્ત્રીના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટ નું ઉદઘાટન
ડોક્ટર લોચન શાસ્ત્રીના હસ્તે કેળકચ્છ ગામે કે પી એલ પ્રીમિયર લીગ સીઝન 7 નો ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું.તારીખ 11 નવેમ્બર 2023 ના રોજ સવારે કેળકચ્છ ગામે કેળકચ્છ પ્રીમિયર લીગ સીઝન ૭…
શ્રદ્ધાંજલિ
આપની હયાતી અમારી પ્રેરણા હતી આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણી – શીલતા અમોજીવન ભર ભૂલશું નહિ. : પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી…
વાસદા તાલુકાના ભીનાર દૂધ ડેરી ખાતેના હોલ મા આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી નિમિત્તે આયુર્વેદ ફોર વન હેલ્થ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ થીમ અંતર્ગત આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી.
તા:૧૦/૧૧/૨૦૨૩ શુક્રવાર ના ધન તેરસના દિને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ બીલીમોરા અને કાલીયાવાડીના સંયુક્ત ઉપક્રમે ભીનાર દૂધ ડેરી…
