વાસદા તાલુકાના ભીનાર દૂધ ડેરી ખાતેના હોલ મા આઠમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ની ઉજવણી નિમિત્તે આયુર્વેદ ફોર વન હેલ્થ હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ થીમ અંતર્ગત આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી.
તા:૧૦/૧૧/૨૦૨૩ શુક્રવાર ના ધન તેરસના દિને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા નિર્દેશિત જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા નવસારી તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ બીલીમોરા અને કાલીયાવાડીના સંયુક્ત ઉપક્રમે ભીનાર દૂધ ડેરી…
વાંસદા પોલીસ ટીમ..સાથે પી.એસ.આઇ જે.વી ચાવડા એ સેવા સુરક્ષા શાંતિ નાં સૂત્રને સાર્થક કર્યું
વાંસદા પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેકટર જે વી ચાવડા ની માનવતા સભર કામગીરી..વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુનિફોર્મની ઇજ્જત ત્યારે વધે છે જ્યારે તેની અંદર માનવતા જીવીત હોય છે, યુનિફોર્મ…
વાંસદા તાલુકાના રંગપુર ગામે તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન તથા કારોબારી અધ્યક્ષ તરુણભાઈ એ પ્રાથમિક શાળા ની શુભેચ્છા મુલાકાત લીધી.
આજરોજ રંગપુર ગામે પ્રાથમિક શાળા ની મુલાકાત તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન એ લીધી સાથે બાળકોને ફાઉન્ડેશન તરફથી મીઠાઈ આપી બાળકો ને શુભકામના પાઠવી હતી. રંગપુર ની પ્રાથમિક શાળા ખુબ જ઼…
વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે કુલ ૬૦૪ લાભાર્થીઓને ૨૧.૭૪ લાખના ચણા બિયારણ કિટનુ વિતરણ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે ચણા બિયારણ કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા નવસારી દ્વારા સરકારશ્રીની NFSM સહાયકારી યોજનાઓ અંતર્ગત વાંસદા તાલુકાના…
વાંસદા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો. “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2023″ નિમિતે ” આયુર્વેદ ફોર વન હેલ્થ” તથા “હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ” અભ્યાન અંતર્ગગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ…
વાંસદા તાલુકા પંચાયત મા કારોબારી અધ્યક્ષ તરીકે તરુણભાઈ ડી.ગાવિત. અને ન્યાય સમિતિ અધ્યક્ષ સુમનભાઈ કે. દેશમુખ ની સર્વ સંમતિથી વરણી થઈ
વાંસદા તાલુકાના બધા હોદેદારો કાર્યકરો સૌ ભેગા મળીને પુષ્પ માલા સાથે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા TODAY 9 SANDESH NEWS દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ — અમિત મૈસુરીયા-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ખાતે નિહાળ્યો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ગામે ડેપ્યુટી સરપંચ…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.
—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ. – રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ
આજ રોજ હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ જેમાં સ્મશાન ભૂમિ ના 260000. અને બ્લોક પેવીંગ ના 70000 મંજુર થયા જેમાં તાલુકા પંચાયત સદસ્ય…
ચીખલી તાલુકાના આમધરામાં અસત્ય પર સત્યના વિજયની ઉજવણી રૂપે જલારામ ધામ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો
ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો. આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે…
