વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન .કુલ ૫૧ યુનિટ રક્તદાન .

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 51 કુલ યુનિટ રક્તદાન ભેગું થયું.બધાજ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો રક્તદાન મહાદાન તરીકે માનવા માં આવે છે.“કારણ કે એ જ રક્તદાન થી કોઇક ની જીંદગી બચાવવા માં મદદરૂપ થશે! “.જય વિરેન્દ્ર સિંહજી સોલંકી,ધર્મેન્દ્રસિંહ સોલંકી,પ્રદ્યુમનસિંહ સોલંકી, રેડક્રોસ સંસ્થા તરફથી વિશેષ હાજરી આપી અને ડો.લોચન શાસ્ત્રી સાથે તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ ,. ધીરેનભાઈ. વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી તિલક મંડળના સભ્યો અંતરીક્ષભાઈ વગેરે હાજર રહ્યા હતાં

.TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ

ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત…

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા થી હિન્દુ સંગઠન , હનુમાન ચાલીસા પરિવાર દ્વારા કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!