વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન .કુલ ૫૧ યુનિટ રક્તદાન .

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહીત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં 51 કુલ યુનિટ રક્તદાન ભેગું થયું.બધાજ રક્તદાતાઓ નો આભાર માન્યો હતો રક્તદાન મહાદાન તરીકે માનવા માં આવે છે.“કારણ કે એ જ રક્તદાન થી કોઇક ની જીંદગી બચાવવા માં મદદરૂપ થશે! “.જય વિરેન્દ્ર સિંહજી સોલંકી,ધર્મેન્દ્રસિંહ સોલંકી,પ્રદ્યુમનસિંહ સોલંકી, રેડક્રોસ સંસ્થા તરફથી વિશેષ હાજરી આપી અને ડો.લોચન શાસ્ત્રી સાથે તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ ,. ધીરેનભાઈ. વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી તિલક મંડળના સભ્યો અંતરીક્ષભાઈ વગેરે હાજર રહ્યા હતાં

.TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ શાખાના સહયોગથી વાંસદા શાખા દ્વારા રાહદારીઓ માટે…

આર્થિક મદદ જરૂરથી કરજો. બીમારી જાત નથી જોતી ! રોહિત સમાજ નો દીકરો દીપક દીલીપભાઇ ચૌહાણ સુરત ભારત કેન્સર હોસ્પિટલ માં કેન્સર ની બીમારી થી પીડાય છે.

–વિડિઓ શેર જરૂર કરજો કોઈ દાતા સુધી વીડિયો પહોંચાડવા સહાય કરજો. પરિવાર માં વિધવા માતા પત્ની એક નાનો 9 વર્ષ નો છોકરો છે મૂળ ગામ ખેરગામ ના વતની નોકરી ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!