અમદાવાદ શ્રી જગન્નાથ રથયાત્રા નુ લાઈવ મોનિટરિંગ કરતા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદની 148મી જગન્નાથ રથયાત્રાના અમદાવાદ શહેરમાં ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ. ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું તથા…

વાંસદા થી ઉનાઈ સુધીના વાપી શામળાજી હાઇવેના ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ તો થયું, સાંસદ ધવલભાઈ પટેલ આ રસ્તાના ખાડા ની ચકાસણી કરશે! કે કેમ?

– વાપી-શામળાજી હાઈવેની દુર્દશાને લઈ ધવલ પટેલે એન.એચ.આઈના વડાને આડેહાથ લીધાવાપી-શામળાજી હાઇવે પર દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદની શરૂવાતે મસમોટા ખાડાઓ પડવાને લઈ અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો…

વાંસદા શ્રી પ્રતાપ હાઈસ્કૂલ માં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો .

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાયો વાંસદા તાલુકાના શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ ,વાંસદા સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલમાં તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી…

વાંસદા લાકડબારી ગ્રામપંચાયત ના અજયભાઈ રાયુભાઈ કુંવર નો 161 મત ની લીડ થી જંગી વિજય થયો.

વાંસદા તાલુકા ના લાકડબારી ગ્રામ પંચાયત માટે ત્રી પાંખિયા જંગ થઈ જે માં વિજેતા ઉમેદવાર ૧ )અજય ભાઈ રાયુભાઈ કુંવર ને 161 મત ની લીડ થી જંગી વિજય થયો અને…

RTI માંગવી જાણે હવે ગુનો બન્યો ? કોર્ટના ઓફિસરો પર જ હત્યાના કાવતરાની FIR

પંકજ મકવાણા – અમદાવાદ, ગાઝિયાબાદમાં ઘટિત એક ઘટના જેમાં ગોળી નહીં, સિસ્ટમ પર સવાલ RTI કાર્યકર્તા પર હુમલામાં કોર્ટના કર્મચારી, વકીલો સહિત 11 લોકો પર ગુનાહિત કાવતરાની FIR જાહેર માહિતી…

વાસદા હનુમાનબારી પ્રાથમિક શાળામાં 21 જૂન યોગ દિવસની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ.

હનુમાનબારી પ્રાથમિક શાળામાં 21 જુને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો શિક્ષકગણ અને વાલીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજના શુભ દિવસની શરૂઆત પ્રભુને પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ…

વાંસદા ખાતે વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી.

વર્લ્ડ મ્યુઝિક ડે ઉજવાયો. – 21 જૂન વિશ્વ સંગીત દિનની અનોખી ઉજવણી વાંસદા ખાતે “જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન” દ્વારા કરવામાં આવી. હિન્દી ગીતસંગીત જગતમાં અમર થયેલી “શંકર-જયકિશન”ની લોકપ્રિય જોડીમાંના શ્રી જયકિશનજી…

વાસદા દંડકવન આશ્રમ ખાતે યોગ દિવસ ની ઉજવણી કરાઇ.

– વાંસદાના દંડકવન આશ્રમ ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો યોગ દિવસ સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા…

સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર વૈદ્ય.પાર્થ પટેલ દ્વારા ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગ સંગમ થીમ આધારિત શારદા મહાવિદ્યાલય માંડવખડક ખાતે યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.કાજલ મઢીકર મેડમના માર્ગદર્શન હેઠળ તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ સરકારી દવાખાનુ માંડવખડક ના મેડિકલ ઓફિસર…

error: Content is protected !!