ગોધરાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો

ગોધરા તાલુકાના મોતીબાગ ખાતે ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય મોટિવેશનલ અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અને…

હરિત પર્યાવરણ: વાસદા વકીલ મંડળ ન્યાયાલયની નવી પ્રતિજ્ઞા

ન્યાયની સાથે કુદરતના સંરક્ષણનો શુભ સમન્વય વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વાંસદા તાલુકા કોર્ટ પરિસરમાં વિશેષ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો ઉદેશ્ય ન્યાયાલય કર્મચારીઓ, વકીલ મંડળ તથા નાગરિકોમાં…

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત ૭ થી ૧૫ વર્ષના બાળકો નો 15 દિવસીય નિઃશુલ્ક યોગ સમર કેમ્પ નું આયોજન બીલીમોરા વિભાગ કેળવણી મંડળ અને વી એસ પટેલ કોલેજ ના પ્રટાંગણમાં કરાયો.

આ સમર કેમ્પમાં 100 જેટલા બાળકો ને યોગ ની બુક અને યોગાસન વાળી ચિત્રપોથી આપવામાં આવી હતી અને ગીતાના શ્લોક, યોગાસનો પ્રાણાયામ માઈન્ડ ગેમ વિસરતી જતી પરંપરાગત રમત શીખવાડવામાં આવેલ…

વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે રામકથા : ભાસ્કર ભાઈ દવે કરાવશે રસપાન !

——————————————–વાંસદા , 30વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે હનુમાન મંદિરે પ્રસિદ્ધ કથાકાર ભાસ્કર ભાઈ દવે ( ખેરગામ વાળા) ના સાનિધ્યમાં રામકથા નું ભવ્ય આયોજન કરવામાં છે રામકથા ૧ લી જૂન રવિવાર…

બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

બીલીમોરા બસ ડેપો ખાતે ડેન્ગ્યુ રોગ જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા અધિકારી ડૉ.રંગૂનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મયંક સર,જિલ્લા RCH અધિકારી ડૉ. રાજેશ સર ,જિલ્લા ક્ષય અધિકારી…

વાંસદા બુથ નંબર-૯માં મન કી બાતનો ૧૨૨મો એપિસોડ અજયભાઈના ઘરે નિહાળ્યો.

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો ૧૨૨ મો એપિસોડ વાંસદા બુથ નંબર – ૯ માં પંચાયત સભ્યશ્રી અજયભાઈ પટેલના ઘરે નિહાળ્યો જેમાં ભાજપના અગ્રણી એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, જયરામભાઈ…

વાંસદા ખાતે સર્વોદય રોહિત સમાજ દ્વારા નોટબુક નું વિતરણ કરાયું

શ્રી સર્વોદય રોહિત સમાજ નવસારી દ્વારા વાંસદા ખાતે વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબૂક નું વિતરણ કરાયુ. . : આ કાર્યક્રમ માં સંસ્થાના પ્રમુખ રાજેશ મહેતા, સહમંત્રી દિપક ચૌહાણ, કન્વીનર જગદીશ…

વાંસદા તાલુકાના ગાંધી મેદાન ખાતે તિલક ગણેશ મંડળ દ્વારા ૫૧ દીકરીના કન્યાદાન ભેટ સાથેના સમૂહ લગ્ન નું સુંદર આયોજન પૂર્ણ કરાયું

. વાંસદા નગરમાં સૌ પ્રથમવાર ઘણું મોટું સામાજિક અને સેવાકીય કાર્ય તિલક ગણેશ મંડળ દ્વારા કરવામાં આવ્યું. ઘણા દાતાઓએ દાન સ્વરૂપ આશીર્વાદ આપ્યા.–તિલક ગણેશ મંડળના 11 માં વર્ષની ઉજવણીના ભાગરૂપે…

error: Content is protected !!