
વાંસદા તાલુકાના ચોરવણી ગામે ચોરવણી 3 નવા મકાનનું લોકાર્પણ ગ્રામજનો સહિત આગેવાનોની હાજરીમાં તાલુકા પ્રમુખ દિપ્તીબેન પરેશ પટેલ રીબીન કાપી

અને આદિજાતિ પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ શ્રીફળ વધેરી આંગણવાડી નું મકાન ખુલ્લુ કરવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરી.

કુમળું ઝાડ વાળે તેમ વડે બાળકોને નિયમિત આંગણવાડીમાં આવવા કહ્યું આ પ્રસંગે તાલુકા પ્રમુખ દીપ્તિબેન. આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ.
તાલુકાના ઉપપ્રમુખ માધુભાઈ. સંગઠનના ભાજપના પ્રમુખ સંજયભાઈ પટેલ. તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ. ગામના સરપંચ શ્રી. સંગઠનના કલ્પનાબેન. અમિતભાઈ પંચાલ. દિગ્વિજયભાઈ. પરસોતભાઈ. બારકે ભાઈ ગામજનો બાળકો હાજર રહ્યા હતા
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
