વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉત્સવ ઉજવણી કરવામાં આવી.
વાંસદા ભાજપ અગ્રણી કાર્યકર્તાઓ માં અનેરો ઉત્સાહ અને ઉમંગ વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે ગામના અગ્રણીઓએ નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે ઉત્સવ ઉજવ્યો. કાર્યક્રમમાં ખાસ આકર્ષણ એ હતું કે કેક…
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લા દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું” અંતર્ગત વાંઝણા ગામે આરોગ્ય શિબિર કમ રોગ નિદાન કેમ્પ તથા મહા મમતા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાનવેરી કલ્લા દ્વારા “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન પખવાડિયું” અંતર્ગત વાંઝણા ગામે આરોગ્ય શિબિર કમ નિદાન કેમ્પ…
શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જપદીપસિંહ પરમાર ને “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જપદીપસિંહ પરમાર “નેશન બિલ્ડર એવોર્ડ”થી સન્માનિત થયા. વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા ના આચાર્ય જપદીપસિંહ પરમારને રોટરી ક્લબ બારડોલી દ્વારા શિક્ષણ…
વાંસદા તાલુકાના ભીનાર ડુંગરી ફળિયા વગૅ શાળા માં આદિવાસી દિવસ અને વેશભૂષા નો કાર્યક્રમ કરવામાં આવ્યો.
વાંસદા તાલુકાના ભીનાર ડુંગરી ફળિયા વગૅ શાળા માં આદિવાસી દિવસ અને વેશભૂષા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.નાના બાળકો એ વેષભુષા ની મજા માણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ વેષ ભુષા નિહાળી…
વાંઝણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી.
ભારત તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ. અધિકારીના માર્ગદર્શન મુજબ વાંઝણા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.…
બારડોલી બીએબીએસ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એથ્લેટીક્સમાં ઝળહળતી સફળતા.
બારડોલી તાલુકા કક્ષાની SGFI એથ્લેટીક્સ સ્પર્ધા એન.બી. પટેલ હાઈસ્કૂલ, સરભોણ ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બીએબીએસ હાઈસ્કૂલના 16 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગૌરવ મેળવ્યું હતું. દોડ,…
સદ્ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ
સદ્ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…
ગુજરાત માં 13 સપ્ટેમ્બર 2025 થી પાનમસાલા ગુટખા પર થઈ શકે પ્રતિબંધ
TODAY 9 SANDESH NEWS
વાંસદા ગાંધીમેદાન ખાતે શંકર–જયકિશન સંગીતકાર ની જોડીમાંથી મહાન સંગીતકાર જયકિશનજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો.
વાંસદા ખાતે આવેલ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા -દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન જયકિશનજીના…
વલસાડ થી અમદાવાદ ના કોઠ પોલીસ ચોકી માં પી.આઈ.ગોહિલ ના સહયોગ સાથે માનવઅધિકાર સુરક્ષા સંગઠન ની સરાહનીય નિઃસ્વાર્થ કામગીરી.
ગુજરાત ટીમે 9 માસ થી વિખુટા પડેલા માં દીકરી નું સુખદ મીલાપ કરાવ્યો વલસાડ, નવસારી થી અમદાવાદ ધોળકા તાલુકા ના કોઠ પોલીસ ચોકી માં પી.આઈ.ગોહિલ ના સહયોગ સાથે માનવઅધિકાર સુરક્ષા…
