વાંસદા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે બે દિવસીય યોગ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ

સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કુલ 71 જગ્યા પર 71,000 યોગ આચાર્ય દ્વારા કુલ સાત લાખ ત્રીસ હજાર લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો. વાંસદા ખાતે પણ કુકણા…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા વાંસદા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રંસગે ઉપસ્થિત વાંસદા…

વાંસદાની આંબાબારી ખાતે પદ્મ વિભૂષણ પૂર્ણિમાબેન પકવાસા છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. શાળાના બાળકો દ્વારા રજૂ કરેલ આદિવાસી નૃત્યકલા આકર્ષક નું કેન્દ્ર બન્યું હતું.

વાંસદા તાલુકાની શ્રી ગ્રામ સેવામંડળ વાંસદા સંચાલિત શ્રી ગિરિજન આશ્રમશાળા આંબાબારી ખાતે આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત કર્મયોગી પરિવાર સુરતના પુરુષાર્થથી સમર્પણ ભવન અભિયાન તથા માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી…

error: Content is protected !!