વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

– રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ.ડોકટર લોચનશાસ્ત્રી, સરપંચ રાકેશભાઈ. એકતા ગ્રુપ ના હનીફ સોડાવાળા. તથા બાંકડા ગુપ ના ગોટુભાઈ. વેપારી રાજુભાઈ. જીતેન્દ્રભાઈ. રમેશ ભાઈ. મેહુલ ભાઈ. પોલીસ સ્ટાફ અનિલભાઈ. અશોક ભાઈ હાજર રહ્યા હતા.

જેમાં માજી સરપંચ રાજુભાઈ,નાનીભમતી ના માજી સરપંચ વિનોદ ભાઈ મોટી ભમતી ના સરપંચ. વિનોદભાઈ ચારણ વાડા ના સરપંચ મહેશ ભાઈ હાજર રહ્યા હતા.

અંતે વેદાંશી હોસ્પિટલ ના ડોક્ટર વિનુભાઈ જાધવ એ રક્તદાતા નો આભાર માન્યો હતો.સાથે વેદાંશી હોસ્પિટલ ને આ ઉમદા માનવતા નાકાર્ય બદલ આભાર પત્ર પણ આપવામાં આવ્યો

TODAY 9 SANDESH NEWS દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ—અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ…

વાંસદા માં પોલિયો રસીકરણ કાર્યક્રમ – પી.એચ.સી ભીનાર ખાતે ઉદ્ઘાટન સમારોહ કરવામા આવ્યું..

પોલિયો રસીકરણ કાર્યક્રમ – પી.એચ.સી ભીનાર ખાતે ઉદ્ઘાટન સમારોહ કરવામા આવ્યું.. કાર્યક્રમનું ઉદ્ઘાટન પંચાયતના સરપંચ જિતેન્દ્રભાઈ રણજીતભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મેડિકલ ઓફિસરશ્રી અને આયુષ મેડિકલ ઓફિસરશ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!