વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.

– રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ.ડોકટર લોચનશાસ્ત્રી, સરપંચ રાકેશભાઈ. એકતા ગ્રુપ ના હનીફ સોડાવાળા. તથા બાંકડા ગુપ ના ગોટુભાઈ. વેપારી રાજુભાઈ. જીતેન્દ્રભાઈ. રમેશ ભાઈ. મેહુલ ભાઈ. પોલીસ સ્ટાફ અનિલભાઈ. અશોક ભાઈ હાજર રહ્યા હતા.

જેમાં માજી સરપંચ રાજુભાઈ,નાનીભમતી ના માજી સરપંચ વિનોદ ભાઈ મોટી ભમતી ના સરપંચ. વિનોદભાઈ ચારણ વાડા ના સરપંચ મહેશ ભાઈ હાજર રહ્યા હતા.

અંતે વેદાંશી હોસ્પિટલ ના ડોક્ટર વિનુભાઈ જાધવ એ રક્તદાતા નો આભાર માન્યો હતો.સાથે વેદાંશી હોસ્પિટલ ને આ ઉમદા માનવતા નાકાર્ય બદલ આભાર પત્ર પણ આપવામાં આવ્યો

TODAY 9 SANDESH NEWS દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ—અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.

શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…

વાંસદા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રાણીફળિયા શાળાના 106 બાળકો તેમજ આંગણવાડીના 16 બાળકોને સુવર્ણ પ્રાસન ડ્રોપ્સ પીવડાવ્યા

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા રાણીફળિયા મુખ્ય પ્રા. શાળા માં આયુર્વેદ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વાંસદા તથા જીલ્લા આયુર્વેદ અધિકારી નવસારી ડૉ. નયના પટેલ દ્વારા રાણીફળિયા મુખ્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!