ચીખલી તાલુકાના આમધરામાં અસત્ય પર સત્યના વિજયની ઉજવણી રૂપે જલારામ ધામ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો

ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો.

આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે 10 માથા વાળું પૂતળું બનાવી દહન કરવામાં આવે છે. ત્યારે ચીખલી તાલુકાના આમધરા ગામમાં જલારામ ધામ નવયુવક મંડળ,આમધરા દ્વારા છેલ્લાં 15 વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવે છે

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘટ સ્થાપન કરી માતાજીની નવ દિવસ ગરબા સાથે આરાધના કરી દશેરાના દિવસે રાત્રે 08:00 કલાકે ડી.જે. ના તાલ સાથે લંકાપતિ રાવણના 15 ફુટ ઉંચા પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આકર્ષક પૂતળાં તૈયાર કરવાં મંડળના ધવલ પટેલ અને મંડળ ના યુવાનો એ ભારી જહેમત ઉઠાવી હતી.

TODAY 9 SANDESH NEWS

રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!