વાસદા તાલુકાના વાંસીયાતળાવ ગામ થી મેરી મિટ્ટી મેરા દેશ અમૃત કળશ યાત્રા મા નવસારી ના જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ એ હાજર આપી

વાસદા તાલુકાના વાંસીયાતળાવ ગામ થી મેરી મિટી મેરા દેશ અમૃત કળશ યાત્રા મા નવસારી ના જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ હાજર રહ્યાપ્રદેશ મહામંત્રી એસ ટી મોરચા ના પિયુષ ભાઈ. વાંસદા ના…

વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણી સાપ્તાહ ઉજવણી કરવામાં આવી

વાંસદા, વાંસદા નેશનલ પાર્કમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી વર્ષ 2023-24 ના અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા વિવિધ રેન્જોના કાર્ય વિસ્તારમાં વન્ય પ્રાણી સાપ્તાહ ઉજવણી તારીખ 2 ઓક્ટોબર 2023 થી 8…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની…

વાસદા હનુમાનબારી ગામ ખાતે મેરી મિટી મેરે દેશ નો રથ પ્રસ્થાન કરાવ્યો

મેરી મિટી મેરે દેશ હનુમાન બારી ગામ થી રથ પ્રસ્થાન કરવામાં આવ્યો. જેમાં એસ ટી મોરચા મા મહામંત્રી પિયુષભાઈ કે પટેલ વાંસદા ના મહામંત્રી સઁજય બિરારી. રાકેશભાઈ શર્મા તાલુકા પ્રમુખ…

વાંસદા તાલુકાના રાયબોર ગામે ૧ ઓક્ટોબર ના રોજ વાલ્મિકી આશ્રમશાળામાં ત્રણ કાર્યક્રમો કરવામાં આવ્યા

સૌપ્રથમ કાર્યક્રમ માનકુનિયા રાયબોર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રીનાબેન જયંતીભાઈ બીરારીની આગેવાનીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સાફ-સફાઈ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જનજાતિ કલ્યાણ આશ્રમ નવસારી શાખા દ્વારા…

વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન અર્થે નીકળ્યા માતાજીનો રથ હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભાદરવી પૂનમ નિમિત્તે આદ્યશક્તિ માં અંબાના 50થી વધુ ભક્તો માનકુનિયા ગામેથી માં અંબાના જય ઘોષ કરતા પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન કરવા નીકળ્યા હતા. માતાજીનો રથ બપોરે…

વાસદા તાલુકા ભાજપ કાર્યાલય પર પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી નો જન્મદિવસ નિમિત્તે પુષ્પદીપ કરી સૌ કાર્યકર્તા ઓ એ નમન કર્યા

મુકેશભાઈ સી પટેલ વાસદા તાલુકા ભાજપ પ્રમુખ વાંસદા તાલુકા મહામંત્રી સંજયભાઈ બિરારી અને રાકેશભાઈ શર્મા તાલુકા સદસ્ય યોગેશભાઈ દેસાઈ,તા. પ્રમુખ દિપ્તીબેન, રાજુભાઈ મોહિતે, ડો.લોચન શાસ્ત્રી,પદ્યુમનસિહ સોલંકી,અમિત પંચાલ હેમંત પટેલ,ભૂપેનભાઇ પટેલ…

ચીખલી તાલુકાના આમધરા ગામમાં ગણેશ મંડળ માં “Save Forest” થીમ પર બનાવાયું આકર્ષક ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર

ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોનાં મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ-૨૦૨૩માં “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલ લોકોમાં…

error: Content is protected !!