વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ખાતે નિહાળ્યો.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ગામે ડેપ્યુટી સરપંચ શ્રી હેમંત સિંહ પરમાર ના ઘરે નિહાળ્યો હતો.

ચાપલધારા જિલ્લા પંચાયતના સભ્ય રેખાબેન આહીર, ખાતામાં જિલ્લા પંચાયત સભ્યો ચંદુભાઈ જાદવ, ચાપલધરા તાલુકા પંચાયત સભ્ય મીનાક્ષીબેન, ચારણવાડા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઈ દેસાઈ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જલારામ હોલ ખાતે 177 વિધાનસભા નો સક્રિય સભ્ય સંમેલન યોજાયો.

૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના ઉજવણીના ભાગરૂપે આ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ સાત મિનિટની પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ની કામગીરીની…

BJP 300 પાર નું અનુમાન ગણતરી ચાલુ ગુજરાત માં કોંગ્રેસ 3 સીટ પર આગળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!