ગુજરાત માં 13 સપ્ટેમ્બર 2025 થી પાનમસાલા ગુટખા પર થઈ શકે પ્રતિબંધ
TODAY 9 SANDESH NEWS
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રાને રાજ્યના મંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગ-ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રીએ અન્ય મહાનુભાવો સાથે દેશભક્તિનું ગાન કરતી આ તિરંગા યાત્રામાં વિશાળ જનસમુહ સાથે જોડાઈને નાગરિકોમાં રાષ્ટ્રભાવની ચેતનાનો સંચાર કર્યો હતો.મુખ્યમંત્રીએ આ અવસરે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાડતા જણાવ્યું હતું કે, માનનીય…
વાસદા પોલીસ ને કરી રજૂઆત-ભોગ બનેલ મહિલા ના સમર્થન માં-સમસ્ત હિન્દુ સમાજ, અગ્નિવિરસંગઠન,બીજેપીના હોદ્દેદારો હાજર
https://youtu.be/Ote8EpL3SaI?si=iOmtFYfUk6HrYY8T TODAY 9 SANDESH NEWS
ચાપલધરા ગામે નવનિર્મિત માર્ગમાં કોન્ટ્રાકટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વપરાયા હોવાની રાવ
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં રસ્તો બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાની શંકા કલેકટર તપાસ ની માંગ વાંસદા તાલુકાના ચાપલધરા ગામ ખાતે હાલમાં 20 દિવસ પહેલા જ રસ્તો બનાવવામાં આવ્યા હોય પરંતુ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંત્રીમંડળ ની શપથ વિધિ લેવાઈ
અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS
