ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ…

જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી…

RTI માંગવી જાણે હવે ગુનો બન્યો ? કોર્ટના ઓફિસરો પર જ હત્યાના કાવતરાની FIR

પંકજ મકવાણા – અમદાવાદ, ગાઝિયાબાદમાં ઘટિત એક ઘટના જેમાં ગોળી નહીં, સિસ્ટમ પર સવાલ RTI કાર્યકર્તા પર હુમલામાં કોર્ટના કર્મચારી, વકીલો સહિત 11 લોકો પર ગુનાહિત કાવતરાની FIR જાહેર માહિતી…

માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય સંસ્થા નો એક મહત્વપૂર્ણ નિર્ણય, નિયમો વિરુદ્ધ કૃત્ય કરનાર ને બરખાસ્ત કરવામાં આવ્યો

માનવ અધિકાર સુરક્ષા સંગઠન ગુજરાત રાજ્ય સંસ્થાના હોદ્દા પર સ્થાપિત વિશાલ એ લોરે પી આર ઓ ગુજરાત રાજ્ય જૂનો આઇકાર્ડ નંબર 10 353 તેમજ નવો આઈકર્ડ નો h r a…

ઉમરપાડા તાલુકામાં પૂર્વ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે રૂા.૩૭.૭૭ કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કરાયું

વાંકલ..ઉમરપાડા તાલુકામાં વિવિધ ગામોમાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ના હસ્તે 37 કરોડથી વધુના વિકાસ કામોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતુંજેમાં ચવડા ઉમરપાડા માલ્યાફાટા રોડ રૂા.૨૨ કરોડ, ઉમરપાડા –…

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ની પદયાત્રા રંગ લાવી. ૧૫ દિવસમાં બસ ચાલુ ન થાય તો ધરણાં પર બેસવાની ચિમકીનો પડઘો પડતાં ખાટાઆંબા (બોરિયાછ) વાંસદા બસ સેવા શરૂ કરવામાં આવી

વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ની પદયાત્રા રંગ લાવી. ૧૫ દિવસમાં બસ ચાલુ ન થાય તો ધરણાં પર બેસવાની ચિમકીનો પડઘો પડતાં ખાટાઆંબા (બોરિયાછ) વાંસદા બસ સેવા શરૂ કરવામાં આવી…

ઉનાઈ ખંભાલિયા
વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે તંત્રની ઢીલી કામગીરી ને પાપે સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો

વાંસદા ખંભાલિયા ગામે ગેરકાયદેસર બાંધકામ બંધ કરવા પંચાયતે નોટિસ ફટકારી ભૂ-માફિયા બેફામ બન્યાં: નોટિસને પણ ગણકારતા નથી પંચાયતે નોટિસ ફટકારી તેમ છતા ગેરકાયદેસર બાંધકામ યથાવત ઉનાઈ ખંભાલિયાવાંસદા તાલુકાના ખંભાલિયા ગામે…

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આદિવાસી વિશ્વ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.ઉમરપાડા તાલુકા મથકે વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.વિશ્વ આદિવાસી નિમિત્તે…

error: Content is protected !!