ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રના અભિન્ન અંગ સમાન વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા ગંભીર માંદગી કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ₹5 કરોડ વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવે છે.

Today 9 Sandesh News

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની નવી દિલ્હી માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ

સદ્‍ગુરુ સ્વતંત્ર દેવજી મહારાજની માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સાથ શિષ્ટાચાર ભેટ —————————————————— દેશ અને વિશ્વમાં ભારતને ગૌરવપૂર્ણ ઊંચાઈ સુધી પહોંચાડવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સ્વતંત્ર દેવજી મહારાજે શુભકામના અને…

વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા માં સાંસદ ડો. કે.સી.પટેલ ની વિશેષ હાજરી માં કાર્યક્રમ યોજાયો

વાંસદા તાલુકા ના મોટી વાલઝર ગામે વિકસિત ભારત સંકલ્પયાત્રા સાંસદ ડો. કે. સી. પટેલ ની અધ્યક્ષ તા મા યોજાઈજેમાં ડાંગ ના ધારાસભ્ય અને નાયબ દંડક વિજય ભાઈ પટેલ ચીખલી ગણદેવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!