ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રના અભિન્ન અંગ સમાન વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા ગંભીર માંદગી કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ₹5 કરોડ વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવે છે.

Today 9 Sandesh News

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત. બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો…

વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,કપરાડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!