આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોળ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ અને ઉમરપાડા ના 66 નિવૃત્ત કર્મચારીઓ,નાનીપારડી ના ડે. સરપંચ સહિત 20 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપ માં જોડાયા.

ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું માંગરોળ વિધાનસભામાં ઝંખવાવ ખાતે આદિવાસી પરંપરાગત રૂઢિ મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. માંગરોળ અને ઉમરપાડા ના 66 નિવૃત્ત કર્મચારીઓ,નાનીપારડી ના ડે. સરપંચ સહિત 20 જેટલા…

ગુજરાતનુ એક માત્ર એવુ ગીરી મથક સાપૂતારાખાતે રાત્રે ૧૧:૧૫ કલાકે સાપુતારા લેઅક્વ્યૂ હોટેલ , ત્રણ રસ્તા પાસે થી જ્યા ચેક પોસ્ટ આવેલું છે ત્યા થી એક ઇનોવા અને સ્કોડા કાર પસાર થઈ રહી હતી કાર માં બેસેલા ઈસમો એ બચાવો બચવો ની બૂમો પાડી હતી. આ ગાડીઓ ઉભી ન રહેતા સાપુતારા પોલીસ ના સ્ટાફે તેમનો પીછો કરી આ ગાડીઓ ને અટકાવી હતી.

સાપુતારા આહવા જેમા અપહરણ કરતા:-(૧)વિનિત પુંડલીક ઝાલ્ટે ઉ.વ.૪૫ ધંધો-શેરમાર્કેટ રહે.સાંઇ સર્મથ દત્તાયોક સીડકો તા.જી.નાશીક (મહારાષ્ટ્ર) (૨)વિનોદ ઉર્ફે સાંઇરામ વિષ્ણુ ડાગળ ઉ.વ.૪૭ ધંધો વેપાર રહે.ફ્લેટ નં.૨૦૨ હરીસાગર સોસાયટી ઉપનગર શાંતીપાર્ક માતોશ્રીનગર…

વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ

ABVP વલસાડ દ્વારા બી.કે.એમ સાયન્સ કોલેજમાં સેમેસ્ટર ૫ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ એ પસંદ કરેલ વિષય અંગ્રેજી નો language thought literature હતો ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ ની પૂછ્યા વિના વિષય…

વાંસદા. હોમગાર્ડ યુનિટ ના જવાન સ્વ.જીગ્નેશ ભાઈ લાલજી ભાઈ ગામીત ના પરિવાર ને વાંસદા હોમગાર્ડ યુનિટ તરફથી ૪૨૬૦૦ ની આર્થિક સહાય

વાંસદા હોમ ગાર્ડ યુનિટ તરફથી ખૂબ જ પ્રશંનિય કાર્ય વાંસદા હોમગાર્ડ યુનિટ ના હોમગાર્ડ જવાન સ્વ.જીગ્નેશ ભાઈ લાલજી ભાઈ ગામીત ના પરિવાર ને વાંસદા યુનિટ ના ઓફિસર કમાંડીગ સાહેબ તથા…

નવસારી અને વલસાડ, વાંસદા ના યુવા -વિરો હિમાલય ભ્રમણ શારિરીક યોગ્યતા કસોટી માટે પસંદગી

વાંસદા,ચોક બોલ એન્ડ પ્લેડ ક્રિકેટ એસોસિએશન વાંસદા અંતર્ગત યશ પર્વતારોહણ અને ટ્રેકિંગ કેમ્પ ના માધ્યમથી તોરણીયા ડુંગર ઉપર ચાલતી વિવિધ પર્વતારોહણ ની તાલીમો માં કુશળતા પ્રાપ્ત કરી હાલ ૨૧/૦૯/૨૦૨૨ના રોજ…

માંગરોળ વેરાકુઇ ગામે ચેકડેમ માં માં કૂદી 70 વર્ષીય વૃદ્ધે આત્મહત્યા કરી….

માંડવી ફાયર ફાઈટર ની ટીમે કલાકોની શોધખોળ બાદ લાશને શોધી કાઢી વાંકલ..માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે ચેકડેમ માં કૂદી પડી આત્મહત્યા કરનાર એક 70 વર્ષીય વૃદ્ધિની લાશ ફાયર ફાઈટર ની ટીમે…

ધારાસભ્ય અનંત પટેલ ના વિરોધમાં વાંસદા ભાજપ સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.

વાંસદા નગર ની પ્રગતિ અને વિકાસ માટે હું તથા મારી સમગ્ર બોડી સતત ચિંતા કરી અને કામગીરી કરી રહી છે, સમગ્ર ગુજરાત રાજ્યમાં પુષ્કળ વરસાદ ના કારણે રસ્તાઓ તુટી ગયા…

error: Content is protected !!