Newsશિક્ષણ

વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ

ABVP વલસાડ દ્વારા બી.કે.એમ સાયન્સ કોલેજમાં સેમેસ્ટર ૫ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓ એ પસંદ કરેલ વિષય અંગ્રેજી નો language thought literature હતો ત્યાર બાદ કોલેજના વિદ્યાર્થીઓ ની પૂછ્યા વિના વિષય બદલવા મા આવ્યો

કોઈ પણ વિદ્યાર્થી એ વિષય બદલવા માટે પણ અરજી કરેલ ન હતી એ છતા પણ બદલવામા આવ્યો .આ નિર્ણય વિદ્યાર્થી હિત મા ન હતો જેથી વિદ્યાર્થી પરિષદ વલસાડ દ્વારા કોલેજના આચાર્યશ્રી ને રજૂઆત કરવામાં આવી અને વિદ્યાર્થી હિત મા નિર્ણય લેવામાં આવે એવી માંગ કરવામાં આવી.

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

Related Posts

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!