વાંસદા મંડળ વર્કશોપ મતદાતા ચેતના અભિયાન નવસારી જિલ્લા ના પ્રમુખ ભુરાભાઇ શાહ ની અધ્યક્ષતા મા કાર્યાશાળા કરવામાં આવી.

મતદાન ચેતના અભીયાન વાંસદા મંડળ વર્કશોપ(કાર્યશાળા ) વાંસદા જલારામહોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમા બીજેપી જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ સાહેબ શ્રી એ નવામત દારો વિશે ખાશ વાત કરતા જણાવ્યું…

ડો.લોચન શાસ્ત્રીની આગેવાનીમાં ભિનાર દૂધ ડેરી હોલ ખાતે ચંદ્રયાન ૩ ના સફળ ઉતરાણનું લાઈવ પ્રસારણ નિહાળ્યું                                 

બુધવારના રોજ સાંજે 6:04 કલાકે ભારતનું ચંદ્રયાન-3 ચાંદ ની સપાટી પર લેન્ડિંગ કરવાનું હોય ભીનાર દૂધ ડેરી હોલ ખાતે ડો. લોચન શાસ્ત્રી,સુનિલભાઈ પટેલ ,પ્રશાંત પટેલ અને તેમની ટીમ મળીને ખૂબ…

વાંસદા તાલુકા માં ઉમિયા વાંચન કુટીર વાંગણ ગામે પુસ્તક પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

15મી ઓગષ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે “ઉમિયા વાંચન કુટીર વાંગણ ” વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર વાંગણ ગામે વિદ્યાર્થી તથા યુવાનોને પુસ્તકાલય તરફ વાળવા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની કારકિર્દી આગળ…

વલસાડ શહેરના સર્વાંગી વિકાસમાં વધારો થાય તે હેતુસર સાત સીટી બસ નું લોકાર્પણ કાર્યક્રમ માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા.

ગુજરાત શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વલસાડ શહેરના સર્વાંગી વિકાસમાં વધારો થાય તે હેતુસર સાત સીટી બસનો લોકાર્પણ કાર્યક્રમમાં આદરણીય ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની હાજરીમાં સીટી બસ લોકાર્પણ…

વાંસદા ઉનાઈ પંથક માં વાપી શામળાજી હાઇવેના સ્થાનિક યુવાનોએ ખાડા પૂર્યા. તંત્ર માટે શરમજનક વાત!

-વાંસદા ઉનાઈ પંથક ના વાપી શામળાજી હાઇવેના ખાડામાં કોઇનો જીવ જાય તે પહેલા સ્થાનિક યુવાનોએ ખાડા પૂર્યા — “તંત્ર ના અધિકારીઓ માટે શરમજનક ઘટના સ્થાનિક યુવાનોએ તંત્ર નું કાર્ય કરી…

વાંસદા હનુમાનબારી ગામે ચારણવાડા સીટના તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડાહ્યાભાઈ દેસાઈ ના ઘરે  મન કી બાત નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો

જેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ ચીમનભાઈ પટેલ હનુમાનબારી ના માજી પંચાયત સદસ્ય વિજય ભાઈ ભાનુભાઈ પટેલ વેપારી vip દુકાન ના માલિક લાલજીભાઈ એફ. સિરવી.મયુરભાઈ લલિતાબેન. મયુરીબેન. કૃતિકા દેસાઈ. આયુષીદેસાઈ.…

error: Content is protected !!