વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન અર્થે નીકળ્યા માતાજીનો રથ હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભાદરવી પૂનમ નિમિત્તે આદ્યશક્તિ માં અંબાના 50થી વધુ ભક્તો માનકુનિયા ગામેથી માં અંબાના જય ઘોષ કરતા પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન કરવા નીકળ્યા હતા.

માતાજીનો રથ બપોરે 12:30 કલાકે હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ડોક્ટર લોચન શાસ્ત્રી, તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈ તથા પરશુભાઈ બીરારી, સરપંચ શ્રી રાકેશભાઈ પટેલ, ઠાકોરભાઈ તથા ગામના આગેવાનોએ પગપાળા જતા માતાજીના ભક્તોને શ્રીફળ તેમજ ગુલાબના ફૂલ આપી સ્વાગત કર્યું હતું. સાથે જ તેમનો આગળનો પ્રવાસ શાંતિમય રીતે પૂરો થાય અને માતાજીના દર્શન થાય તે માટેની શુભેચ્છા પાઠવી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!