વાસદા તાલુકાના વાંસીયાતળાવ ગામ થી મેરી મિટી મેરા દેશ અમૃત કળશ યાત્રા મા નવસારી ના જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ હાજર રહ્યાપ્રદેશ મહામંત્રી એસ ટી મોરચા ના પિયુષ ભાઈ. વાંસદા ના મહામંત્રી સંજયભાઈ બિરારી. રાકેશભાઈ વાંસદા પ્રમુખ દિપ્તિ બેન ઉપ પ્રમુખ. માધુ ભાઈ તાલુકા પંચાયત સદસ્ય તરુણ ભાઈ. યોગેશભાઈ દેસાઈ. ગામ ના સરપંચ મહેશ ભાઈ. ભૂપેન ભાઈ. પદ્યુમન ભાઈ. બીજેશ પરમાર વગેરે હાજર રહ્યા હતાTODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી.
વાંસદા ભારતીય જનતા પાર્ટી દ્વારા 177 વિધાનસભાના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય દુરુપયોગ સામે આક્રોશ રેલી કાઢવામાં આવી. વાંસદા ના ધારાસભ્ય ના સાથીદારો વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને રાજકીય વગ…
