વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની જેમ આ શ્રાદ્ધ કરાયું હતું ગામના ઘણા લોકો એ ભાગ લીધો હતો હિન્દુ રીત રિવાજ મુજબ પિતા ઓની આત્માને શાંતિ મળે એટલા માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે

.આ પ્રસંગે ગામના સરપંચ નવીન ભાઇ, સભ્ય ભગલા કુંવર, જન્તી ભાઇ ચવદરી, એ શ્રાદ્ધ માં બેસેલા તમામ લોકો માટે મદદ કરી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રદ્ધાંજલિ

આપની હયાતી અમારી પ્રેરણા હતી આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણી – શીલતા અમોજીવન ભર ભૂલશું નહિ. : પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી…

વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ

વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મ જયંતી નિમિતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!