વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની જેમ આ શ્રાદ્ધ કરાયું હતું ગામના ઘણા લોકો એ ભાગ લીધો હતો હિન્દુ રીત રિવાજ મુજબ પિતા ઓની આત્માને શાંતિ મળે એટલા માટે આ શ્રાદ્ધ કરવામાં આવે છે

.આ પ્રસંગે ગામના સરપંચ નવીન ભાઇ, સભ્ય ભગલા કુંવર, જન્તી ભાઇ ચવદરી, એ શ્રાદ્ધ માં બેસેલા તમામ લોકો માટે મદદ કરી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગાંધીમેદાન ખાતે શંકર–જયકિશન સંગીતકાર ની જોડીમાંથી મહાન સંગીતકાર જયકિશનજીની 54મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ થયો.

વાંસદા ખાતે આવેલ જયકિશન મ્યુઝિકલ ફાઉન્ડેશન વાંસદા -દ્વારા આજે મહાન સંગીતકાર જયકિશન ડાહ્યાભાઈ પંચાલજીની પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મારક પ્રતિમા પાસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન જયકિશનજીના…

શ્રદ્ધાંજલિ

આપની હયાતી અમારી પ્રેરણા હતી આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણી – શીલતા અમોજીવન ભર ભૂલશું નહિ. : પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!