(નવસારી, વલસાડ)જિલ્લા ના વાંસદા, ધરમપુર, કપરાડા તાલુકામાં ૧૧/૧૨ ભણેલા વ્યક્તિ મેડિકલસ્ટોર ચલાવે છે.નથી ફાર્મસીસ્ટ કે નથી કોઈ ડીગ્રી તો આવા લોકો ની તપાસ કરી કાનુની કાર્યવાહી થશે કે કેમ?
TODAY 9 SANDESH NEWS. રીપોર્ટ – દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ -અમિત મૈસુરીયા
ગુજરાત સરકાર મુખ્ય મંત્રી બીજીવાર ભૂપેન્દ્રપટેલ ની શપથ વિધિ અને મંત્રી મંડળ ને ખાતાકીય ફાળવણી.
અમિત મૈસુરીયા TODAY 9 SANDESH NEWS
ભુપેન્દ્ર પટેલે રાજ્યપાલ ને ઓપચારિક રાજીનામું આપ્યું
Today 9 Sandesh News- અમિત મૈસુરીયા
આંબાવાડી જીનોરા વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં માં ભાજપના પેજ પ્રમુખોની બેઠક યોજાઈ
વાંકલ..માંગરોળ તાલુકાની નાની નરોલી જીલ્લા પંચાયત બેઠક મા આવતા આંબાવાડી ઝીનોરા,વેરાકુઈ કંસાલી વગેરે ગામોમાં બુથ ના પેજ પ્રમુખો ની બેઠક જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણના અધ્યક્ષ સ્થાને…
તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના
તાપી,સુરત તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત પંપહાઉસ-૩ની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું સોનગઢના સાતકાશી ગામે તાપી-કરજણ લિંક પાઇપલાઈન યોજના અંતર્ગત ત્રીજા પંપહાઉસની કામગીરીની ખાતમુહૂર્ત કરાયું હતું.પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાનાં હસ્તે ખાતમુહૂર્ત…
ચીખલી તાલુકાના આમધરા ગામે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્યશ્રી શરદભાઈ વ્યાસ પ્રેરિત શ્રી જલારામ ધામ 223માં જલારામ જયંતિ ઉત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ “ચોથો વાંદરો” ના ડાયરેક્ટશ્રી અને કલાકારો વિશેષ હાજરી આપશે.
નવયુવક મંડળ આમધરા દ્વારા છેલ્લાં 18 વર્ષથી જલારામ જયંતિ ઉજવવામાં આવે છે. જલારામ બાપાના દર્શનાર્થે દર વર્ષે 5000 થી વધુ હરિભક્તો આવશે તથા તારીખ 31મી ઓક્ટોબર 2022 ના રોજ સવારે…
