વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા થી હિન્દુ સંગઠન , હનુમાન ચાલીસા પરિવાર દ્વારા કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું…

વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋશિકેશ સાહેબના હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા

નવસારી જીલ્લાની વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક તથા ગુજરાત રાજ્ય સચાલક મહામંડળના ઝોનલ ચેરમેનને દક્ષિણ ગુજરાત યુનિ.ના સેનેટ મેમ્બર ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત…

વાંસદા તાલુકામાં ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું

વાંસદા તાલુકામાં ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું —————– —————જેમાં કુલ કબ્બડ્ડી ની 28 ટીમ એ ભાગ લીધો. જેમાં અંકલેશ્વર. ભરૂચ. સુરત…

વાંસદા તાલુકા માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે જામલીયા ગામપંચાયત ની સામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો

વાંસદા તાલુકા માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે જામલીયા ગામપંચાયત ની સામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો . આ કાર્યક્રમ માં સામાજિક વનીકરણ ના અધિકારી તથા કર્મચારી…

વાંસદા બુનિયાદી કુમાર શાળા માં ધોરણ – 8 નાં બાળકો નો વિદાય સન્માન સમારંભ યોજાયો.

આજ રોજ તા 1/4/2024 ના સોમવારે કુમાર શાળા વાંસદા માં ધોરણ – 8 ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયોજેમાં શાળા ના શિક્ષકો અને S.M.C સભ્ય કલ્પનાબેન શિક્ષણ વીદ શ્રી. પ્રધુમનસિંહ…

વાંસદા ખાનપુર ગામે 25 ફેબ્રુઆરી 2024 ના રોજ  પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીજી ના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નો ૧૧૦ મો એપિસોડ નિહાળ્યો.

મન કી બાત નો 110 મો એપિસોડ મહિલાઓ ઉપર આધારિત રહ્યો હતો. આ એપિસોડ માં પ્રધાનમંત્રીએ આવનારી 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાં વિકસિત ભારત…

વાંસદા તાલુકાના ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 ના વિદ્યાર્થીનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો .

ઉત્તર બુનિયાદી આશ્રમશાળા રાયબોરના ધોરણ 10 ના વિદ્યાર્થીનો શુભેચ્છા સમારંભ કાર્યક્રમ યોજાયો . જયંતીભાઈ બિરારી દ્વારા ધોરણ 10 ના દરેક વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શુભેચ્છા પાઠવી હતી . ગ્રામ પંચાયત…

વાસદા તાલુકા માં સૌપ્રથમ વાર શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા નું અંકલાછ વણજારવાડી ગામે સુંદર આયોજન.

સૌ ભકતો ને જાહેર આમંત્રણ કથા કાર ભાસ્કરભાઈ દવે ખેરગામ વાળા ના કંઠે શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા સાંભળવાનો અનેરો અવસર.TODAY 9 SANDESH NEWS

error: Content is protected !!