વાંસદા મામલતદાર ને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વાંસદા તાલુકા દ્વારા બી. એલ. ઓ. મુક્તિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વાંસદા તાલુકા દ્વારા બી. એલ. ઓ. મુક્તિ બાબતે વાંસદા તાલુકામાં કરેલા 204 ઓર્ડરોમાંથી 179 ઓર્ડર ફક્ત પ્રાથમિક શિક્ષકોનાં કરવામાં આવેલ છે. જેને રદ કરવા બાબતે મામલતદાર શ્રી…
સમૃદ્ધ જીવન કો -ઓપરેટીવ સોસાયટી લી.કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ નો હુકમ
લાખો લોકો ના કરોડો ના બચત ના નાણાં ઉઘરાવનાર સમૃદ્ધ જીવન કંપની ની સંપત્તિ વેચાણ કરી ને રોકાણકારોને પૈસા પાછા આપવા કોર્ટ હુકમ કરવામાં આવ્યો. પુણે સ્થિત સમૃદ્ધજીવન ફૂડ્સ ઇન્ડિયાને…
વાંસદા તાલુકાના સરપંચે યુદ્ધના ભય વચ્ચે સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો, વાંસદા પોલીસે દુબળ ફળીયાના સરપંચ મહેન્દ્ર પટેલ ની કરી ધરપકડ ..
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક સરપંચ દ્વારા ભારતીય સેનાનું મનોબળ તોડવાનો ગંભીર પ્રયાસ સામે આવ્યો છે. વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામના સરપંચ મહેન્દ્ર…
વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું
વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા થી હિન્દુ સંગઠન , હનુમાન ચાલીસા પરિવાર દ્વારા કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું…
વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલ તરીકે રાજ્યના આરોગ્ય મંત્રી ઋશિકેશ સાહેબના હસ્તે એવોર્ડ થી સન્માનિત કરવામા આવ્યા
નવસારી જીલ્લાની વાંસદા તાલુકાની મહુવાસ ગામે આવેલ શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલયના સંચાલક તથા ગુજરાત રાજ્ય સચાલક મહામંડળના ઝોનલ ચેરમેનને દક્ષિણ ગુજરાત યુનિ.ના સેનેટ મેમ્બર ર્ડા. કમલેશ ઠાકોરને ગુજરાત…
વાંસદા તાલુકામાં ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું
વાંસદા તાલુકામાં ગાંધી મેદાન પર બજરંગ કબડ્ડી ગ્રુપ તરફથી કબડ્ડી નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું —————– —————જેમાં કુલ કબ્બડ્ડી ની 28 ટીમ એ ભાગ લીધો. જેમાં અંકલેશ્વર. ભરૂચ. સુરત…
વાંસદા તાલુકા માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે જામલીયા ગામપંચાયત ની સામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો
વાંસદા તાલુકા માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે જામલીયા ગામપંચાયત ની સામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો . આ કાર્યક્રમ માં સામાજિક વનીકરણ ના અધિકારી તથા કર્મચારી…
વાંસદા બુનિયાદી કુમાર શાળા માં ધોરણ – 8 નાં બાળકો નો વિદાય સન્માન સમારંભ યોજાયો.
આજ રોજ તા 1/4/2024 ના સોમવારે કુમાર શાળા વાંસદા માં ધોરણ – 8 ના બાળકોનો વિદાય સન્માન સમારંભ યોજાયોજેમાં શાળા ના શિક્ષકો અને S.M.C સભ્ય કલ્પનાબેન શિક્ષણ વીદ શ્રી. પ્રધુમનસિંહ…
વાંસદા ખાનપુર ગામે 25 ફેબ્રુઆરી 2024 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નો ૧૧૦ મો એપિસોડ નિહાળ્યો.
મન કી બાત નો 110 મો એપિસોડ મહિલાઓ ઉપર આધારિત રહ્યો હતો. આ એપિસોડ માં પ્રધાનમંત્રીએ આવનારી 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આમાં વિકસિત ભારત…
