વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

વાંસદા નગર માં પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા થી હિન્દુ સંગઠન , હનુમાન ચાલીસા પરિવાર દ્વારા કોટેજ હોસ્પિટલમાં 100 જેટલા દર્દી ઓ ને કેળા બિસ્કીટ અને દૂધનું વિતરણ કરવામાં આવ્યું

. , જેમાં વાંસદા નગરજનો ,સેવકો ,રામ ભક્તો સેવા માટે હાજર રહ્યાં હતા

વાંસદા હનુમાન ચાલીસા પરિવાર દ્વારા સેવાકીય કામગીરી સરાહનીય છે

રીપોર્ટ -અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , અને જેસીઆઇ વાંસદા દ્વારા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાંઆવ્યું.                            

_____ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી , જેસીઆઇ વાંસદા દ્વારા વાંસદા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. –વિશ્વ રક્તદાતા દિવસે વાંસદા ખાતે 40 બોટલ…

વાંસદા તાલુકાના ગંગપુર ગામ માં ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું

ભારત સેવા શ્રમ સંઘ સંચાલિત શ્રીયમ એમ પી કાપડીયા વિધામંદિર ખાતે બાળકો ને ટીફીન વિતરણ કરવામાં આવ્યું હતું શાળા મા સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઉજવાય છે જેમકે મકર સંક્રાંતિ નીમીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!