વાંસદા તાલુકા માં 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિત્તે જામલીયા ગામપંચાયત ની સામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો .
આ કાર્યક્રમ માં સામાજિક વનીકરણ ના અધિકારી તથા કર્મચારી ની તેમજ ગામના સરપંચ કૌશિકભાઈ., એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી. તાલુકા પંચાયત સદસ્ય યોગેશ દેસાઈ. આંગણવાડીની બહેનો અને મેડિકલ સ્ટાફ. તથા બાળકો પણ વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસે લોકો ને વૃક્ષ વાવવા ખૂબ જ જરૂરી છે જાગૃત થવા માટે નો સંદેશ આપ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા