વાંસદા તાલુકા યુથ કોંગ્રેસ ના મહામંત્રી શાસ્વત કોદર વિધિવત બીજેપી માં જોડાયા.

વાંસદા તાલુકા યુથ કોંગ્રેસ ના મહામંત્રી શાસ્વત કોદર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બન્યા. આજ રોજ વાંસદા ખાતે તાલુકા કોંગ્રેસ યુથ ના મહામંત્રી શાસ્વત કોદર ભારતીય જનતા પાર્ટીના વાંસદા…

ડાંગ આહવા ના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથે તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથાર .

ડાંગના રાજવીશ્રીઓનુ યથોચિત સન્માન સાથે આહવા ખાતે ચાર દિવસિય ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનો દબદબાભેર થયો પ્રારંભ : અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, જિલ્લા વિકાસ અધિકારી શ્રી…

વાંસદા તાલુકાના કલાકારો કલાવૃંદની કૃતિ ડાંગી નૃત્ય કાર્યક્રમ માં કલા સંવર્ધન પ્રગતિ મંડળ ની પસંદગી કરવામાં આવી હતી

કલા સંવર્ધના કલાકારો પલાશ પર્વમાં વાંસદા, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, તાપી- ગુજરાત પલાશ પર્વ (હોળી મહોત્સવ) સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લા વહિવટી તંત્ર તાપી તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની…

વાંસદા ભીનાર ગામ માં શ્રી સદગુરુ હાઇસ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો .

શ્રી સદગુરુ હાઇસ્કુલ ભીનારમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ તથા વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો . સ્વાગત ગીત , ગરબા, આદિવાસી નૃત્ય અને ડાંગી નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી ભવ્ય ઉજવણી…

વાંસદા પ્રતાપ હાઇસ્કુલ કેન્દ્ર શાળામાં ૧૦મા ધોરણમાં ભણતા 600 અને બારમા ધોરણમાં ભણતા 300 વિદ્યાર્થીઓ ને  બોર્ડ ની પરીક્ષા માટે તાલુકાની સંસ્થાઓ દ્વારા શુભકામના પાઠવી.             

વાંસદા પ્રતાપ હાઇસ્કુલ કેન્દ્ર શાળામાં ૧૦મા ધોરણમાં ભણતા 600 વિદ્યાર્થી અને બારમા ધોરણમાં ભણતા 300 વિદ્યાર્થીઓ ને બોર્ડ ની પરીક્ષા માટે શુભેચ્છાઓ આપી. વાંસદા તાલુકાની સંસ્થા જે.સી આઈ, વાંસદા પોલીસ…

વાંસદા તાલુકાના માનકુનિયા રાયબોર વાંગણ ગામે વિવિધ કામો નુ ખાતમુર્હુત કરવા મા આવ્યું .

વાંસદા તાલુકા ના માનકુનિયા રાયબોર વાંગણ ગામે તાલુકા કક્ષા ટી. એસ. પી અને MP ફંડ ના કુલ 19,00000 લાખ ના નાળા. પાણીની ટાંકી. બોર. અને રસ્તાઓ નુ તાલુકા પંચાયત ના…

વાંસદા તાલુકાના વાંદરવેલા ખાતે માં પન્ના  ગુર્જરી ની 535 વી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું, જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું,…

વાંસદા વાંદરવેલા ખાતે 10 માર્ચે નિરાલી હોસ્પિટલ અને ગુર્જર સમાજ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને રકતદાન કેમ્પ નું આયોજન.

શ્રી દેવનારાયણ ગુર્જર સમાજ ટ્રસ્ટ વાસંદા ચીખલી ડાંગ ગુજરાત શિક્ષણ અને રમતગમતમાં જાગૃતિ લાવવા, સમાજને નશા મુક્ત બનાવવા અને સમગ્ર સમાજને સંગઠિત કરવા અને જાગૃત કરવા માટે ના 8/3/2024,રોજ મા…

error: Content is protected !!