વાંસદા તાલુકાના વાંદરવેલા ખાતે માં પન્ના  ગુર્જરી ની 535 વી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું,

જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું, આ સુશ્રુષા બ્લડ સેન્ટર માં 56 યુનિટ બ્લડ બેન્કમાં જમા કરવામાં આવ્યો હતો.

કિરણ હોસ્પિટલ સુરત અને નિરાલી હોસ્પિટલ નવસારી ની ટીમ દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. જેમાં આજુ બાજુના ગ્રામજનો પણ લાભ લીધો હતો ને એમને પોતાનો ચેકઅપ કરાવેલો હતો .

આ કાર્યક્રમને સફળ બનાવવા નારાયણલાલ ગુર્જર લાખાવાડી,કાનજી ગુર્જર, પ્રેમજી ગુર્જર,કમલેશ ગુર્જર, નરેશ ગુર્જર,ઉગમારામ ગુર્જર, મોતીલાલ ગુર્જર, હરીશભાઈ ગુર્જર જ્ઞાનચંદ્ર ગુર્જર રામલાલ ગુર્જર નારાયણ ગુર્જર તેમજ વિસરવાડી,બારડોલી,વ્યારા, ચિખલી, કડોદરા,પલસાણા, કામરેજ , વલસાડ નવસારી ડાંગ ના ગુર્જર સમાજ ના આગેવાનો દ્વારા મેહનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ની ઓચિંતી મુલાકાત .

આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતાં ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ગુણવત્તા તપાસી નિરીક્ષણ કર્યું. દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય…

ધરમપુર તાલુકા પંચાયત ની સામાન્ય સભા નું આયોજન તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી ના અધ્યક્ષતા માં રાખવામાં આવી હતી

જેમાં ધરમપુર તાલુકા ના વિવિધ પ્રશ્નો ના નિરાકરણ માટે રજુઆત કરવામાં આવી 1)આદિમજૂથ ના લોકો ને મંજુર થયેલ આવાસો બાબતે બાકી રહેલ લોકો ને વહેલી તકે પ્રથમ હપ્તો નાખવા બાબતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!