વાંસદા તાલુકાના વાંદરવેલા ખાતે માં પન્ના  ગુર્જરી ની 535 વી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું,

જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું, આ સુશ્રુષા બ્લડ સેન્ટર માં 56 યુનિટ બ્લડ બેન્કમાં જમા કરવામાં આવ્યો હતો.

કિરણ હોસ્પિટલ સુરત અને નિરાલી હોસ્પિટલ નવસારી ની ટીમ દ્વારા મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. જેમાં આજુ બાજુના ગ્રામજનો પણ લાભ લીધો હતો ને એમને પોતાનો ચેકઅપ કરાવેલો હતો .

આ કાર્યક્રમને સફળ બનાવવા નારાયણલાલ ગુર્જર લાખાવાડી,કાનજી ગુર્જર, પ્રેમજી ગુર્જર,કમલેશ ગુર્જર, નરેશ ગુર્જર,ઉગમારામ ગુર્જર, મોતીલાલ ગુર્જર, હરીશભાઈ ગુર્જર જ્ઞાનચંદ્ર ગુર્જર રામલાલ ગુર્જર નારાયણ ગુર્જર તેમજ વિસરવાડી,બારડોલી,વ્યારા, ચિખલી, કડોદરા,પલસાણા, કામરેજ , વલસાડ નવસારી ડાંગ ના ગુર્જર સમાજ ના આગેવાનો દ્વારા મેહનત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા મોટીભમતી ગામે વ્યસન મુક્તિ અંગે અવરનેસ કાર્યક્રમ યોજાયો.                               

મોટીભમતી ગામે વ્યસન મુક્તિ અંગે અવરનેસ કાર્યક્રમ યોજાયો. તારીખ 13 /8 /2025 ના રોજ મોટીભમતી તા . વાંસદા મુકામે ડ્રગ્સ અને વ્યસન મુક્તિ નિવારણ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રોગ્રામ કરવામાં આવેલ…

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત ઇકો ફ્રેન્ડલી રિયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસીલીટીનો વન-પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રીઓ મુકેશભાઈ પટેલ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!