વાલ્મિકી આશ્રમશાળા રાયબોર માં ઉજવાયો ગાંધી જયંતિ
જે નો પ્રાણ સફાય સાદગી અને અહિંસા હોઈ તેવા મોહનદાસ ગાંધી ની જયંતિ નિમિતે આશ્રમશાળા શિક્ષકો કેતનભાઈ ,નીલમબેન તથા આચાર્ય ભુપેશભાઈ વહીઆ એ બાળકો ગાંધી વિચાર ધારા ગાંધીજી ના સ્વપના…
વાંસદા:
વાંસદા તાલુકા રાષ્ટ્રીય શૈક્ષિક
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ-ગુજરાત સંલગ્ન દ્વારા મિટીંગનું આયોજન કરાયું
વાંસદા તાલુકા ના ચારણવાડા ગામે સન વે રેસ્ટોરન્ટ માં શિક્ષક મહા સંઘની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું શિક્ષક કોઈ સાધારણ નથી હોતો પ્રલય અને નિર્માણ તેમની ગોદમાં પળે છે…
વાંસદા નગરમાં અને આજુબાજુના ગામમાં ગણપતિ બાપાને વિધીવત રીતે ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરાઈ.
વાંસદા તાલુકામાંગણેશ ચતુર્થીનો તહેવાર માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ છૂટ છાંટ અપાતાં ભકતોમાં આનંદની લાગણી. જોવા મળી કોરોના મહામારી ની પરિસ્થિતિ માં તહેવારો ફીકા પડેલ અને જયાં જુઓ ત્યાં…
मोदी के बाद देश का अगला प्रधानमंत्री देखना चाहती है जनता, सर्वे में हु
प्रधानमंत्री नरेंद्र मोदी अब भी एक लोकप्रिय प्रधानमंत्री बने हुए हैं। ज्यादातर लोग उन्हें ही देश के अगले प्रधानमंत्री के तौर पर देखना चाहते हैं। हालांकि उत्तर प्रदेश के मुख्यमंत्री…
“વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.”-પ્રફુલભાઈ શુક્લ
“કલિયુગમાં ભરોસો જ ભગવાન છે,વિશ્વાસ આખા વિશ્વનો શ્વાસ છે.જે ભગવાન ના ભરોસે જીવે છે.એનું ભારવહન ભગવાન કરે છે.” ઉપરોક્ત શબ્દો આજે પડઘા ગામે ચાલી રહેલી દેવી ભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઈ…


