વાલ્મિકી આશ્રમશાળા રાયબોર માં ઉજવાયો ગાંધી જયંતિ


જે નો પ્રાણ સફાય સાદગી અને અહિંસા હોઈ તેવા મોહનદાસ ગાંધી ની જયંતિ નિમિતે આશ્રમશાળા શિક્ષકો કેતનભાઈ ,નીલમબેન તથા આચાર્ય ભુપેશભાઈ વહીઆ એ બાળકો ગાંધી વિચાર ધારા ગાંધીજી ના સ્વપના ભરત વિષે બાળકોને સેમીનાર યોજી અને સફાય અભિયાન માં જોડાયા શાળા વર્ગો આગણું તથા રસ્તા ની સફાય કરી આગામી દિવસો માં જળ સ્ત્રોત તથા જાહેર સ્થળો ની સફાય નો પ્રોગ્રામ બનાવી પ્રતિજ્ઞા લેવામાં આવી.

અમિત મૈસુરિયા દક્ષિણ ગુજરાત

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક.

આનંદ તપોવનના સ્થાપક પ્રમુખ ડૉ. શંકરભાઈ પટેલની ઇન્ડિયન યોગા એસોસિયેશનની રાષ્ટ્રીય સ્ટેન્ડિંગ ફાઇનાન્સ કમિટીમાં નિમણૂક વાંસદા સ્થિત આનંદ તપોવન – ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા સાયન્સ એન્ડ મિસ્ટિક રિસર્ચના સ્થાપક પ્રમુખ ડૉ.…

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તા. 19/12/2025 ના રોજ બપોરે 2:00 કલાકે મિટિંગ માં વાંસદા કોર્ટ બાર એસોસીશન ના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!