વાંસદા નગરમાં અને આજુબાજુના ગામમાં ગણપતિ બાપાને વિધીવત રીતે ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરાઈ.

વાંસદા તાલુકામાં
ગણેશ ચતુર્થીનો તહેવાર માં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ છૂટ છાંટ અપાતાં ભકતોમાં આનંદની લાગણી. જોવા મળી

તિલક ગણેશ મંડળ
શિવ ગણેશ મંડળ

કોરોના મહામારી ની  પરિસ્થિતિ માં તહેવારો ફીકા પડેલ અને જયાં જુઓ ત્યાં શોકની લાગણીથી ઘેરાયેલું ભારતમાં ગણપતિ  બાપાની પધરામણી થઈ  અને સરકારશ્રીની કોરોના મહામારી ગાઈડ લાઈન મુજબ  પરવાનગી મળતાં હાલમાં કોરોના ખોવાય ગયો હોય તેમ ભાવિક ભક્તોમાં ખુશી ની લાગણી જોવા મળી રહી છે આપણા દેશમાં ગણપતિ અને નવરાત્રી ના તહેવારમાં હિન્દુ સંગઠનો દ્વારા ઘણું પ્રાધાન્ય અપાઇ છે

જેથી આ તહેવાર ધૂમધામથી આનંદ ચૌદશ સુધી હર્ષો ઉલ્લાસથી ઉજવાય છે. અને સંગઠનો પણ જળવાઈ રહે  વાંસદા નગરમાં નવ દુરગા ગણેશ મંડળ દ્વારા ટાવરથી મોલદાર  લાઇન સુધી  ,શિવ ગણેશ મંડળ અને વાંસદા નગરમાં  તિલક ગણેશ મંડળ  દ્વારા ટાવરથી ગણપતિ ના મંદિર સુધી શોભાયાત્રા નીકળી હતી.  તાલુકાનાં આજુબાજુના ગામમાં ગણપતિ બાપાને વિધીવત પૂજા  આરાધના કરી ગણેશજીની સ્થાપના કરાઈ હતી

દક્ષિણ ગુજરાત
અમિત મૈસુરિયા

TODAY 9 SANDESH NEWS

  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

    દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

    વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

    કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!