દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી…

દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું

મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી…

વાંસદા સર્વ હિન્દુ સંગઠનો દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન ના વિરોધમાં  પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા નગરમાં જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી  તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ…

વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમીક શાળા મા ફળિયા શીક્ષણ મા C. R. C સાહેબ શ્રી હસમુખ ભાઈ ની ફળિયા શિક્ષણ ની મુલાકાત

વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમીક શાળા મા ફળિયા શીક્ષણ મા C. R. C સાહેબ શ્રી હસમુખ ભાઈ ની ફળિયા શિક્ષણ ની મુલાકાત દરમ્યાન ધોરણ 1 થી 5 ના બાળકોએ સાહેબ શ્રી…

વાંસદા કુમાર શાળામાં વિદ્યાર્થી સહાય કીટ નું વિતરણ કરવામાં આવ્યુ

વાંસદાકુમાર શાળા અને કન્યા શાળા ધોરણ એક માં પ્રવેશ મેળવેલ ૯૦ જેટલા વિદ્યાર્થીઓને સંત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ તરફથી અભ્યાસ માટેની સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખશ્રી ડોક્ટર જીતેન્દ્ર પટેલ,…

error: Content is protected !!