વાંસદા સર્વ હિન્દુ સંગઠનો દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન ના વિરોધમાં  પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા નગરમાં જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી  તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં  પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ હિન્દૂ યુવા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા અનેક સંગઠનો અને હિન્દુ સમાજએ ગાંધીમેદાન ખાતે સરદાર વલ્લભભાઈ ના પૂતળા ના આગળ આંતકવાદી નું પૂતળું ઉભી રાખી વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાન- આતંકવાદ મુર્દાબાદ,પાકિસ્તાન હાય હાય ,સેના કે સમ્માન મેં ,હર હિન્દૂ મેદાન મેં, ના નારા લગાવ્યા હતા. જેમાં ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ વાંસદા ,હિન્દૂ યુવા સંગઠન વાંસદા,હિન્દૂ યુવા વાહીની,અગ્નિવીર ટિમ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા, બજરંગ દળ, તથા બહોળી સંખ્યામાં સૌ ભક્તો  હાજર રહ્યા હતા.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!