વાંસદા સર્વ હિન્દુ સંગઠનો દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન ના વિરોધમાં  પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા નગરમાં જે થોડા દિવસ પહેલા કાશ્મીરમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને હિંદુઓની કત્લેઆમ અને જધન્ય કૃત્ય દ્વારા હત્યા કરવામાં આવી હતી  તેના વિરોધમાં બજરંગ દળ દ્વારા રાષ્ટવ્યાપી  વિરોધ પ્રદર્શન આતંકવાદ અને પાકિસ્તાન વિરોધમાં  પૂતળાદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં બહોળી સંખ્યામાં વિશ્વ હિન્દૂ પરિષદ બજરંગ દળ હિન્દૂ યુવા સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા અનેક સંગઠનો અને હિન્દુ સમાજએ ગાંધીમેદાન ખાતે સરદાર વલ્લભભાઈ ના પૂતળા ના આગળ આંતકવાદી નું પૂતળું ઉભી રાખી વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાન- આતંકવાદ મુર્દાબાદ,પાકિસ્તાન હાય હાય ,સેના કે સમ્માન મેં ,હર હિન્દૂ મેદાન મેં, ના નારા લગાવ્યા હતા. જેમાં ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ વાંસદા ,હિન્દૂ યુવા સંગઠન વાંસદા,હિન્દૂ યુવા વાહીની,અગ્નિવીર ટિમ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા, બજરંગ દળ, તથા બહોળી સંખ્યામાં સૌ ભક્તો  હાજર રહ્યા હતા.

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો                 

વાંસદા શ્રી નામ સપ્તાહ મંડળ ઘ્વારા ગઢી ધર્મશાળામાં 156 મી વર્ષની સપ્તાહ નો પ્રારભ કરાયો ધર્મ પ્રેમી નગરી વાંસદામાં રામાનંદજી મહારાજ ની ધૂણી ગઢીધર્મશાળામાં આવેલી છે તે જગ્યાએ રાજા રજવાડાના…

બ્રહ્મ કમળ. સોમવાર નાં પ્રથમ દિવસે દુર્લભ અદભુત પાવિત્ર બ્રહ્મ કમળ ખીલ્યું.

પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર નાં દીને સંધ્યા સમયે ખીલ્યું બ્રહ્મ કમળ. વર્ષ માં એકવાર શ્રાવણ માસમાં જ આ દુર્લભ પવિત્ર બ્રહ્મ કમળ નાં ભાગ્યે જ દર્શન થાય છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!