નવસારી જિલ્લા ગામીત સમાજ અને સરકારી હોમિયોપેથીક દવાખાનું વાંસદા સહયોગ થી હોમિયોપેથીક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.
“સેલિબ્રેશન ઓફ આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા@૭૫” ની ઉજવણીના ભાગરૂપેશ્રી સાંઈ મંદિર, વાંસદા તાલુકાના ખરજઇ ગામ ખાતે માનનીય જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી નવસારી નાં માર્ગદર્શન હેઠળ ખરજઈ અને આજુબાજુ ગામના…
વાંસદા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત
જિલ્લા કક્ષા શાળાકીય અંડર-19 ભાઈઓ/ બહેનો નો
એથ્લેટિક્સ સ્પર્ધા-2021 તારીખ-30/10/2021 ના માધ્યમિક શાળા ખાનપુરનું ગૌરવ
જેમાં માધ્યમિક શાળા ની વિદ્યાર્થીની કુમારી કુંદનબેન રાજેશભાઇ પઢેર જેઓ ટ્રીપલ જંપ માં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યા અને રાજ્ય કક્ષાની સ્પર્ધા મા ભાગ લેશે. કુંદનબેન બરછી ફેંક માં…
વાસદા ………………………..વાંસદા તાલુકાના વાસીયા તળાવ ગામે શ્રી સદાફલ દંડકવન આશ્રમ માં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે ભારતભર ના તથા વિશ્વના બધા જ આશ્રમ પર જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.,,. …………..
વાસીયા તળાવ સદાફલ આશ્રમમાં સંત શ્રી વિજ્ઞાન દેવજી મહારાજ ના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી શાખા ના કર્મચારીઓએ રક્તદાન કેમ્પમાં કામગીરી કરી…
ફીટ ઇન્ડિયા મુવ્મેન્ટ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય નો ડાંગ જિલ્લામાં ડૉ. અર્જુન સિંહ રાણા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો
Aદશેરાના દિવસે હિન્દુ સામ્રાજ્ય વિજય દિવસ અસત્ય પર સત્યનો વિજય અધર્મ પર ધર્મનો વિજય એવા પાવન દશેરા પર્વ નિમિત્તે ડાંગ જિલ્લા વઘઇ તાલુકાના પીંપરી ગામે કળશ યાત્રા કરી ડાંગ નાં…
તાલુકા પંચાયતના મહિલા ટીડીઓ સહિત ત્રણ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
શહેરા તાલુકામાં સરકારની વિવિધ યોજનાઓમાં કામ કરતા એક ઈજારદાર પાસેથી બીલના નાણાંના ચેકો જોઈતા હોય તો ₹ 4.45 લાખ લાંચના નાણાંની માંગણી કર્યા બાદ મોડી સાંજે શહેરા તાલુકા પંચાયત કચેરીની…
દશેરા અને નવરાત્રીના સમયમાં આંધ્રપ્રદેશના નલ્લોર સ્થિત ઐતિહાસિક વાસવી કન્યકા પરમેશ્વરી મંદિરને 5.16 કરોડ રૂપિયાથી શણગારવામાં આવ્યું
મંદિરની ભવ્ય સજાવટ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે.એવું પ્રથમ વાર નથી થયું કે આ મંદિરને ચલણી નોટોથી શણગારવામાં આવ્યું હોય આ પહેલા પણ દશેરાના તહેવાર પર ચલણી નોટોથી…
