વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..
વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…
સુરત ખાતે રાજસ્થાનના બિઝનેસમેન વેપારીઓની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું
સુરત ખાતે રાજસ્થાનના બિઝનેસમેન વેપારીઓની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સર્વે રાજસ્થાની સમાજ ના પ્રવાસી બંધુ વેપારીઓ બધા હાજર હતા. રાજસ્થાનમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને રાજસ્થાનના રાજ્યમંત્રી…
વાંસદા શાખા ઇંડિયન રેડ ક્રોસનાં સહયોગથી સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી સોલંકી નાં વરદ હસ્તે કરવામાં આવ્યુ.
ઇંડિયન રેડ ક્રોસ વાંસદા શાખા નાં સહયોગથી તા. 07/10/2025 ને મંગળવારનાં રોજ સરકારી પુસ્તકાલય (જૂની મામલતદાર કચેરી) ખાતે જરૂરિયાતમંદ લોકોને વ્હીલચેર નું વિતરણ શ્રીમંત મહારાજા સાહેબ જયવીરેન્દ્રસિંહજી સોલંકી નાં વરદ…
વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.
વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ…
વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક સુવિધા.
વાંસદા તાલુકા નું ચોંઢા ગામમાં સૂર્ય ઉર્જા દ્વારા નવી પહેલ, ગામડાંના લોકો અને ખેડુતો માટે વધૂ એક સુવિધા ચોંઢા, નવસારી (ગુજરાત): વાંસદા તાલુકાના ચોંઢા ગામે ગ્રામ વિકાસ અને સૂર્ય ઊર્જાના…
વાંસદા તાલુકા મહુવાસ ખાતે ના શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજાઈ
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજવામાં આવી.…
વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…
વાંસદા તાલુકાના સિણધઈ ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા રિલીફ કીટ આપવામાં આવી.
વાંસદા તાલુકાના સિણધઈ ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા રિલીફ કીટ આપવામાં આવી જેમાં રસોડાની વાસણ કીટ તાળ પત્રી ચાદર ડોલ અને મેડિકલ કીટ આપવામાં આવી આ કાર્યક્રમમાં વાંસદા…
વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત પરિવારોને અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ દંડકવન આશ્રમ દ્વારા સેવા
વાંસદા તાલુકા ના સીણધઈ ગામે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં દંડકવન આશ્રમની સેવા સીણધઈ – વહેવલ ગામે અનાજ કીટ, કપડાં અને નોટબુક્સનું વિતરણ અનાજની કીટ, નવા કપડાં, સાડીઓ તેમજ વિદ્યાર્થીઓને નોટબુક્સનું વિતરણ…
વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી મંદિરે હોમ. હવન નું આયોજન કરવામાં આવ્યું હતું
વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા નું મંદિર નું જીર્ણોદ્ધાર કરી અને આજે રોજ આસો સુદ નવરાત્રિ ની દશેરા હોવાથી મંદિર ના પુજા સુખા ભાઈ ભગત દ્રારા મંદિર…
