વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે કુલ ૬૦૪ લાભાર્થીઓને ૨૧.૭૪ લાખના ચણા બિયારણ કિટનુ વિતરણ કરવામાં આવ્યું.
વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે ચણા બિયારણ કિટનું વિતરણ કાર્યક્રમ યોજાયો. વાંસદા તાલુકાના નાની ભમતી ફાર્મ ખાતે જિલ્લા પંચાયત ખેતીવાડી શાખા નવસારી દ્વારા સરકારશ્રીની NFSM સહાયકારી યોજનાઓ અંતર્ગત વાંસદા તાલુકાના…
વાંસદા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વાંસદા ખાતે ભવ્ય આયુષ મેળો યોજાયો. “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2023″ નિમિતે ” આયુર્વેદ ફોર વન હેલ્થ” તથા “હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ” અભ્યાન અંતર્ગગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ…
વાંસદા તાલુકા પંચાયત મા કારોબારી અધ્યક્ષ તરીકે તરુણભાઈ ડી.ગાવિત. અને ન્યાય સમિતિ અધ્યક્ષ સુમનભાઈ કે. દેશમુખ ની સર્વ સંમતિથી વરણી થઈ
વાંસદા તાલુકાના બધા હોદેદારો કાર્યકરો સૌ ભેગા મળીને પુષ્પ માલા સાથે સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા TODAY 9 SANDESH NEWS દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ — અમિત મૈસુરીયા-
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ખાતે નિહાળ્યો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મન કી બાત કાર્યક્રમ નો વાંસદા વિધાનસભાના મન કી બાત કાર્યક્રમ ના ઇન્ચાર્જ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં ૧૦૬ મો એપિસોડ ચાપલધરા ગામે ડેપ્યુટી સરપંચ…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ.
—વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે વેદાંશી હોસ્પિટલ તરફથી રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યુ. – રક્તદાન શિબિર માં 34 રક્તદાતા ઓએ રક્તદાન કર્યું જેમાં વાંસદા ના મામલતદાર વસાવા સાહેબ. તેમજ તાલુકા…
વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ
આજ રોજ હનુમાનબારી ગામે સ્મશાન ભુમી અને બ્લોક પેવીંગ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ જેમાં સ્મશાન ભૂમિ ના 260000. અને બ્લોક પેવીંગ ના 70000 મંજુર થયા જેમાં તાલુકા પંચાયત સદસ્ય…
ચીખલી તાલુકાના આમધરામાં અસત્ય પર સત્યના વિજયની ઉજવણી રૂપે જલારામ ધામ ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો
ધાર્મિક ગ્રંથો અનુસાર, દશેરાના દિવસે મર્યાદા પુરષોત્તમ પ્રભુ શ્રી રામે 10 માથા વાળા રાવણનો વધ કરી અસત્ય પર સત્યનો વિજય પ્રાપ્ત કર્યો હતો. આ પ્રાચીન કથા ના આધારે દશેરાના દિવસે…
વલસાડ ખાતે દશેરા પર્વ નિમિત્તે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા વિવિધ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ રાજપૂત સમાજના વીરલાઓનું સન્માન
દશેરા પર્વ નિમિત્તે વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ દ્વારા રાજપૂત સમાજ ભવન, વલસાડ ખાતે વિવિધ ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવવા બદલ સમાજના વીરલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ…
વાંસદા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં ભીનારની સદગુરુ હાઇસ્કૂલની કૃતિ પ્રથમ ક્રમે વિજેતા જાહેર થઈ
જીવન-પર્યાવરણને અનુરૂપ જીવનશૈલીની કૃતિમાં કચરા દ્વારા વિધુત ઊર્જા ઉત્પન્ન કરવાની કૃતિ પ્રથમ ક્રમે આવી હતી વાંસદા તાલુકાના ઉનાઈની વિધાકિરણ હાઈસ્કૂલમાં જી.સી.ઈ.આર.ટી.ગાધીનગર પ્રેરિત,જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી નવસારી તથા…
વાંસદા વકીલ મંડળ દ્વારા કાર્યવાહી ની માંગ ,શ્રધ્ધા નર્સિંગ હોસ્પિટલના ડોકટર દ્વારા વકીલ સાથે ગેરવર્તણૂક કરવામાં આવતા ઉચ્ચ અધિકારી ને પણ રજૂઆત,સાથે ડોકટર એસોસિયન દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું
શ્રધ્ધા નર્સિંગ હોસ્પિટલના ડો.સુનિલ પટેલે વાંસદા વકીલ મંડળના સભ્ય અને આસીસટન્ટ સરકારી વકીલ ચેતન એમ.ઠાકરે સાથે અભદ્ર અને ગે૨વર્તણૂંક કરી હતી. ત્યારે વાંસદા વકીલ મંડળ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી…
