વાંસદા તાલુકાનાં  ઉપસળ  ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

કુદરતી આપત્તિમાં માનવસેવાનું કાર્ય

કુદરતી આપત્તિના કપરા સમયમાં માનવસેવાના ભાવ સાથે વાંસદા તાલુકાનાં ઉપસળ ગામમાં જરૂરિયાતમંદ પરિવારોને 45 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ પાલભભાણ , કેળકચ્છ , ચિકારપાડા ગામમાં વરસાદથી અસરગ્રસ્ત અને નુકસાનગ્રસ્ત પરિવારોને ધાબળા તેમજ અનાજની કિટનું વિતરણ કરવામાં આવ્યું.

આ સેવા કાર્ય લિરીલચંદ્ર સી. પટેલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત સામગ્રી પહોંચાડીને તેમના દુઃખમાં સહભાગી બનવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો.

“સેવા જ સંગઠન”ના સંકલ્પ સાથે માનવતાની ભાવનાથી જરૂરિયાતમંદોની સેવા એ જ સાચી સમાજસેવા છે. કુદરતી આપત્તિના સમયમાં પરસ્પર સહયોગ અને સેવા ભાવ સમાજને વધુ મજબૂત બનાવે છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

વાંસદા ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે રિલીફ કાર્ય કરવામાં આવ્યું ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંસ્થા દ્વારા ગંગપુર ગામના તાડ ફળિયા તેમજ પાંડુ ફળિયા માં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ફરી વળતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!